રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્...
કપડવંજના પુનાદરા પાસે પેટ્રોલ પંપ પર મધ્યરાત્રીએ ચોરીનો પ્રયાસ
પેટ્રોલ પંપ પર ચોરી કરવા આવેલ ઈસમને પણ ઈજાઓ થઈ હોવાની શંકા કપડવંજ તાલુકાના પુનાદરા પાટીયા પાસે આવેલ મારુતિ પેટ્રોલ પંપ પર રાત્રિના 2.40 મિનિટના અરસામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવાની ઘટના બની ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગૌ મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્...
ભારતીય રૂપિયો આ દેશોની કરન્સી સામે 500 ગણો મજબૂત, જ્યાં ફરવાનો ખર્ચ બજેટ નહીં ખોરવે
ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતપણે ગ્રોથ કરી રહી છે. પરંતુ ડોલર ઈન્ડેક્સમાં તેજીના કારણે રૂપિયો રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો બે પૈસા તૂટી 84.40 પર ટ્રેડ થઈ રહ્યો છે. આગામી થોડ...
બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં 17 ઠેકાણા પર દરોડા
EDએ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે તપાસ શરૂ કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એંગલની તપાસ માટે આ કેસમાં 17 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ દરોડા ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પાડવામાં આવ્યા છે. એ?...
રસોડામાં રહેલો આ મસાલો તમને શરદી-ઉધરસમાં ખૂબ જ રાહત આપશે
હવે હવામાન ગરમથી ઠંડીમાં ધીમે ધીમે બદલાવા લાગ્યું છે. આ સમયગાળા દરમિયાન, રાતે ઠંડી હોય છે અને દિવસે ગરમી હોય છે. શિયાળામાં માત્ર ગરમ વસ્ત્રો પહેરીને શરીરની ગરમી જાળવવાની સાથેસાથે અંદરથી પણ ગ...
PM મોદીની આજે ચિમુર-સોલાપુર અને પુણેમાં રેલી, 5 દિવસમાં ત્રીજી મુલાકાત
જ્યાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય અને ચૂંટણીનું તાપમાન દરેક પસાર થતા દિવસે વધી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે, તેઓ 13 નવેમ્બર, મંગળવ?...
જન ધન એકાઉન્ટ ધારકો માટે આવી સૌથી મોટી અપડેટ, નોટ કરી લેજો, બેંકોને પણ અપાયો આદેશ
કેન્દ્ર સરકારે કાયદાકીય માપદંડો અને સુરક્ષાના લાભને ધ્યાને રાખીને 10 કરોડથી વધુ બેંક ખાતાઓની KYC (Know Your Customer) પુનઃપ્રક્રિયા કરવાની જરૂરિયાત ફરજીયાત કરી છે. આ પગલું બેંકિંગ વ્યવસ્થામાં પારદર્શકત?...
આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?
આજથી 12મી નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂઆત થઈ ગઇ છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવી છે. જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પર?...
BAPS મંદિરના પુજારી દ્વારા ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી કરાયાનો આક્ષેપ
ઉમરેઠ નગરનાં લાલ દરવાજા નજીકનાં ખાડા વિસ્તારમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી ઉપર BAPS મંદિરના પુજારી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેણીને છ માસનો ગર્ભ રહી ગયાનું અને કસુવાવડ થઈ ગયાની ઘટના?...