ભારત વિકસાવી રહ્યું છે ‘સ્વદેશી નેવિગેશન સિસ્ટમ’, ઈસરો લોન્ચ કરશે 7 નવા NavIC સેટેલાઈટ
હર હાથ મોબાઈલ અને હર ઘર વેહિકલના આજના જગતમાં નેવિગેશન સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એક એવું ક્ષેત્ર છે જેની પાંખો આગામી સમયમાં સતત વિસ્તરતી જ જવાની છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (...
ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થઈ જશે મર્જર
આજે વિસ્તારાનું એર ઈન્ડિયા ગ્રૂપમાં મર્જર થવા જઈ રહ્યું છે. હવેથી વિસ્તારાની સેવા મેળવવા માટે એરઈન્ડિયાની વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આ મર્જર સાથે દેશમાં ફૂલ સર્વિસ એરલાઈનમાં એર ઈન્ડિયા ?...
ભારતની ICBM મિસાઈલ અમેરિકા-યુરોપ સુધી નિશાન સાધવા સક્ષમ, પાકિસ્તાન પણ ફફડી ગયું
ભારતની સતત વધી રહેલી રક્ષણાત્મક ક્ષમતાઓમાં વિકાસ થઈ રહ્યો છે. ભારતે પોતાના સ્વદેશી બનાવટના હથિયારો વડે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારતમાં નિર્મિત મિસાઈલોને વિશ્વમાં પણ ઘણું મહત્વ આપવામાં ?...
PM મોદી કેવાં બોસ છે? સવાલ પૂછતા જ વિદેશ મંત્રી એસ જયશંકરે એવું શું કહ્યું કે Video વાયરલ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, 'મને તેમની સાથે કામ કરવાની મજા આવી કારણ કે તેઓ નિર્ણયો લે છે અને આપણને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. યુક્રેન કટોકટી દરમિયાન તેઓએ નક્કી કર્યું કે અમારે લોકોને બ?...
ભૂતો ન ભવિષ્યતિ, વડતાલધામ નો દ્વીશતાબ્દી મોહત્સવ
ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના ૨૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે વડતાલ ધામે તારીખ ૭ થી ૧૫ નવેમ્બર સુધી દ્વી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે , જેમાં રોજના લાખો ની સંખ્યામા?...
ઈરાકમાં હવે પુરુષ નવવર્ષની કિશોરી સાથે પણ લગ્ન કરી શકશે
ઈરાકમાં લગ્નનાં કાયદામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. નવા કાયદામાં કોઈપણ પુરુષ હવે ૯ વર્ષની કિશોરી સાથે લગ્ન કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને તલાક, બાળકોની દેખભાળ અને ઉત...
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસા દ્વારા વરિષ્ઠ જ્ઞાતિજન સન્માન સમારોહ યોજાયો
આ સમારોહમાં સૌપ્રથમ મંગલાચરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેળવણી મંડળની જનરલ મીટીંગ નો હિસાબ શ્રી સુભાષભાઈ શાહે આપ્યો હતો ત્યારબાદ પ્રમુખશ્રી બીજલ જે શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્ર?...
સુરત ના સચિન પારડી ખાતે ગોપાષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
ગૌરક્ષક ગભરુ ભરવાડ ના માર્ગદર્શન મુજબ કાર્તિક સુદ અષ્ટમીના રોજ સાંજે 7:00 વાગે સચિન પારડી ખાતે બજરંગ બલી મંદિરે ગોપાષ્ટમી ઉજવણી કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉધના જિલ્લા ભેસ્તા...
મણિપુરમાં 45 ગામને રોજગાર આપતું કમળ સરોવર
સરોવરમાં 40 વર્ગ કિમીનો તરતો દ્વીપ બની ગયો છે, નેશનલ પાર્ક... લોકટક સરોવરમાં ફુમદી (તરતી ઝાડીઓ અને માટી)નો સૌથી મોટો 40 વર્ગ કિમીનો ફેલાવો છે. તેને ભારત સરકારે “કેઇબુલ લાલજાઓ નેશનલ પાર્ક'નો દરજ્જો...
ગાંધીનગર ના દર્શનાર્થીને નડ્યો અકસ્માત
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના ટાકાટુકા ગામ નજીક ગત રાત્રે ડ્રાંઇવરે સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં ગાડી નાગણેશ્વરી મંદિર પરિસર ની 3ફૂટ ઊંચી દીવાલ તોડી ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જા?...