ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં
ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છ?...
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્ય?...
ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા સામે આવી, આખા દેશે વધાવી લીધી વાતને
પાકિસ્તાનની કમર તોડી નાખતી ભારતની એર સ્ટ્રાઈક બાદ હવે ભારત સરકારના મોટા મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ઓપરેશન સિંદૂરથી ઉત્સાહિત થયેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પહેલી મો...
અબોલા પશુ-પંખીઓ માટે નિઃશુલ્ક કુંડા વિતરણ
ઘાટલોડિયા વિસ્તારના કે.કે નગર ચાર રસ્તા પાસે દર્શાલી નિલેશ કડિયા દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળામાં લોકો પાણીની વ્યવસ્થા કરી શકે તે માટે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરાયું હતું. પશુ - પક્?...
કેદારનાથમાં શિવલિંગનો આકાર ત્રિકોણાકાર કેમ છે? પાંડવો સાથે જોડાયેલી છે તેની રહસ્યમય કથા
ચારધામ યાત્રામાં કેદારનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જેને ભગવાન શિવના સૌથી પવિત્ર મંદિરો માનવામાં આવે છે. ઉપરાંત તે પંચકેદાર તીર્થસ્થા?...
માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ
કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ?...
વિદ્યાર્થીઓ અને યુવાનોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં સક્રિય રીતે ભાગ લેવા ABVPની અપીલ.
અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ (ABVP)એ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા 7 મે 2025ના રોજ સમગ્ર ભારતમાં આયોજિત ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં યુવા અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. ત...
ખેડા જિલ્લા સહિત ચરોતરમાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન, સર્વે કરાશે
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેને પ?...
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનું એકતાનગર ગુરૂકુલ હેલિપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત
રાજસ્થાન રાજ્યના માન. મુખ્યમંત્રી ભજનલાલ શર્માનું ગુરૂકુલ હેલિપેડ એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઇ તડવી,સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયા, નાયબ કલ?...
કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણમંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતા નગર હેલિપેડ ખાતે ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત
સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાદાયી પ્રતીક છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પને સાકાર કરે છે જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર ક?...