સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની થશે અનોખી ઉજવણી
પ્રવાસીઓના હસ્તે વિવિધ પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરીને જનજાગૃત્તિ ફેલાવવા પ્રયાસ, યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ મુકાય?...
અમેરિકાના વિઝા માટે નવો ફતવો, સોશિયલ મીડિયા એકાઉન્ટ ન હોય તો નહીં મળે વિઝા
અમેરિકાની સરકારે વિઝા પ્રક્રિયા અને રેમિટન્સ (અર્થાત્ નાણાં પ્રેસી) અંગે કેટલાક કડક અને ગંભીર ફેરફાર કર્યા છે, જે ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ, બિનનિવાસી ભારતીયો (NRIs) અને વિઝા ધારકો માટે ગંભ?...
21 જુલાઇથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, કેટલાક મહત્વના બિલો પર ચર્ચાની સંભાવના
સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. આનો અર્થ એ થયો કે મહત્વપૂર્ણ બિલો અને મુદ્દાઓ પર સ?...
2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું
દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, 'હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5?...
કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગનો મોટો નિર્ણય, સરકારી હોસ્પિટલમાં MR પર લાગ્યો પ્રતિબંધ, ડોક્ટરને મળી શકશે નહીં
બીબી ક્ષેત્રમાં નૈતિકતા અને પારદર્શિતા જાળવવી અત્યંત આવશ્યક છે, અને આવા સંદર્ભમાં કેન્દ્ર સરકારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ (MRs) અંગે લેવામાં આવેલ નિર્ણય મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય છે. શુ?...
અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાંઃ વિઝા મુદત પૂર્ણ થયા બાદ રોકાયેલા 240 વિદેશી નાગરિકોને શોધ્યા
શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ પોલીસે આગામી રથયાત્રાના તહેવારો પહેલા વિઝા મુદત પૂરી થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકો સામે સઘન કાર્યવાહી શરૂ કર?...
વાલોડના દશા ઝારોળા વણિક સમાજ નું ગૌરવ
સમાજના વડીલ આગેવાનો, મિત્રો મંડળ તથા ગામના લોકો દ્વારા માલવને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વાલોડના રહેવાસી અને ફ્રીડમ વેલી સીબીએસઈ સ્કૂલ, ઉમરાખ-બારડોલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવ?...
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને ‘નદી પ્રહરી’ સન્માન
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને 'નદી પ્રહરી' સન્માન એનાયત થયું છે. સંસ્થાનાં સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં યોજાયેલ સમારોહમાં...
ઈન્કમ ટેક્સના નિયમો બદલાયા, ITR ફાઈલ કરતા પહેલા જાણી લેજો, થશે મોટો ફાયદો
આયકર વિભાગે આર્થિક વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારવાની જાહેરાત કરી છે. હવે એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ITR ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર રહેશે. તારીખ આગળ વધારવાનું કારણ નિયમો?...
સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું
સંરક્ષણ મંત્રાલયે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને તેમના પરિવારોની ગોપનીયતાનો આદર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં લખ્યું છે કે, ‘ખાનગી નિવાસસ્થાનો અથવા સેવારત અથવા નિવૃત્ત લશ્કરી અધિક?...