પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
National Investigation Agency (NIA) એ વર્ષ 2025માં પહલગામ માં થયેલા ભયાનક આતંકી હુમલા કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. NIAની તપાસમાં ખુલાસો થયો છે ક?...
થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
ભારતીય પ્રવાસીઓ માટે સૌથી પસંદીદા દેશોમાંનો એક થાઈલેન્ડ હવે પોતાની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહ્યો છે. આ નિર્ણયથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને Bangkok, Patta...
લદ્દાખમાં ‘ચિતા’ હેલિકોપ્ટર દુર્ઘટના : મેજર જનરલ સહિત ત્રણેય અધિકારીઓ સુરક્ષિત, તપાસના આદેશ
લદ્દાખના તાંગત્સે વિસ્તારમાં ભારતીય સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ચિંતા વ્યક્ત થઈ છે. આ ઘટનામાં ભારતીય સેનાના 3જી ડિવિઝન (ત્રિશૂલ ડિવિઝન)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જન...
અમદાવાદમાં આગની ઘટનાઓમાં વધારો : સેટેલાઈટના રત્નાકર-3 બિલ્ડિંગમાં ભીષણ આગ
અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે (23 મે) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોધપુર પ?...
19મો રોજગાર મેળો : પીએમ નરેન્દ્ર મોદીએ 51,000થી વધુ યુવાઓને નિમણૂક પત્રો આપ્યા
પીએમ મોદીએ ૫૧,૦૦૦ થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. તેમણે ૧૯મા રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમા?...
ચીનમાં ભયાનક ખાણ દુર્ઘટના : શાંક્સી પ્રાંતમાં ગેસ વિસ્ફોટથી 82 શ્રમિકોના મોત, 9 હજુ લાપતા
ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાંથી એક દિલ દહોળી નાખે તેવી મોટી દુર્ઘટના સામે આવી છે. કિનયુઆન કાઉન્ટીમાં આવેલી ‘લિયુશેનયુ’ કોલસાની ખાણમાં શુક્રવારે મોડી રાત્રે ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ દ?...
પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી : ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓને સીધા BSFને સોંપવાનો નિર્ણય
પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદ...
ટ્વિશા શર્મા કેસમાં મોટો વળાંક : 10 દિવસથી ફરાર પતિ ધરપકડમાં, CBI કરશે તપાસ
મોડેલ અને અભિનેત્રી ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મૃતકના ફરાર પતિ સમર્થ સિંહને જબલપુર જિલ્લા કોર્ટમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સમ?...
ભારત-અમેરિકા સંબંધોમાં નવી શરૂઆત : ઉપપ્રમુખ માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા, ક્વાડ બેઠક પર વિશ્વની નજર
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પોતાના પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે શનિવાર વહેલી સવારે કોલકાતા પહોંચી ગયા છે. ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે આ મહત્વપૂર્ણ યાત્રાની ?...
નવસારી બામ્બુ રિસર્ચ સેન્ટર : આદિવાસી સમાજ માટે આર્થિક આત્મનિર્ભરતાનું ‘આશાનું કેન્દ્ર’
નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં કાર્યરત બામ્બુ રિસર્ચ સેન્ટર આજે માત્ર સંશોધન કેન્દ્ર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિકાસનું સફળ મ?...