હવે WhatsApp પર પણ ચલાવી શકશો ChatGPT ! જાણો કેવી રીતે
જો તમે પણ ChatGPT નો ઉપયોગ કરો છો, તો કંપની તમારા માટે કંઈક ખાસ લઈને આવી છે. હા, હવે તમારે ChatGPT નો ઉપયોગ કરવા માટે કોઈ વેબસાઈટ કે એપનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે WhatsApp દ્વારા મેસેજ મોકલીને પણ ChatGPT નો ઉપયોગ ક?...
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
ભાજપ સાંસદોએ સંસદમાં કોંગ્રેસ વિરુદ્ધ આપેલ વિરોધ પ્રદર્શન ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાના આરોપમાં કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે, જે સંસદના ગૃહમાં ?...
કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે, ભારત-ચીન વચ્ચે લેવાયેલા 6 મોટા નિર્ણયો
કૈલાશ-માનસરોવર યાત્રા પરત શરૂ કરવા માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો એક મહત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં સુધારાનો સંકેત મળી શકે છે. 2020 પછીથી ય?...
આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્...
નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ
ખેડા જિલ્લાના નડિયાદથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડિયાદ શાખા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર?...
‘કોંગ્રેસે આંબેડકરના વારસાને ભૂંસવાનો પ્રયાસ કર્યો’, વિપક્ષના હોબાળા પર PM મોદીનો પલટવાર
સંસદમાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ...
શરદ પવાર અચાનક PM મોદીને મળવા પહોંચ્યા, જાણો બંને વચ્ચે શું ચર્ચા થઈ?
દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી. મ?...
તાપી જિલ્લા નામદાર સેશન્સ કોર્ટના જજનો ચુકાદો
વાલોડ તાલુકાના શાહપોર ગામે 40 વર્ષે મહિલા ભાનુબેન ઉર્ફે ગોમતીબેન નું ગત તારીખ ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ તેમના પતિએ ભંગારવાળા સાથેના આડા સંબંધના વહેમ રાખી પતિ ભલુ અરવિંદ હળપતિએ મરણ જનાર ભાનુબેન ને ગા?...
બનાસકાંઠા દાંતીવાડા બી.એસ.એફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું
બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીઓમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા નિ:શુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બી.એસ.એફ ખાતેથી કરાયો હતો...
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનાથ દીકરીઓને એજ્યુકેશન કીટ અને હાઈજિન કીટ વિતરણ કરાઈ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બાબા સાહેબ આંબેડકર હોલ, પાલનપુર ખાતે "બેટી બચાવો બેટી પઢાવો" કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિક?...