કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે
પહલગામમાં આતંકી હુમલો થયા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે પરંતુ પાણી લેવું અને લોહી વહેવડાવવું એ બંને એક સાથે ?...
કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા
પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરુ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્...
7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. આ વખતે બરફનું શિવલિંગ આશરે 7 ફૂટ ઊંચુ છે. આ શિવલિંગના દર્શન માટે દેશભરથી લાખો લોકો અમરનાથ દર્શનાર?...
હળવા ઉછાળા સાથે શેરબજાર ખુલ્યું ગ્રીન ઝોનમાં, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
આજે મંગળવારે ટ્રેડિંગના બીજા દિવસે શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. સપ્તાહના પહેલા દિવસે ગઇકાલે સોમવારે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. બીએસઈ પર સેન્સેક્સ 294 પોઈન્ટના ઉછાળા સાથે 80,796.84 પર બ...
પાટણના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની છેવાડાના ગામોની મુલાકાત: પાણી સહિતની સમસ્યાઓ માટે તાત્કાલિક પગલાંનું આશ્વાસન
મંત્રીએ ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામની મુલાકાત લીધી, જ્યાં ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તાઓની દુર્દશા, વીજળીની અછત, આરોગ્ય સુવિધાઓની કમિ અને શાળાઓમાં શિક્ષકોની તંગી અંગે રજૂઆત કરી. વર?...
પાટણમાં ભક્તિની ગંગા વહેતી થઈ: અતુલભાઈ પુરોહિતના સુરીલા કંઠે સુંદરકાંડ મહાપાઠનું ભવ્ય આયોજન
પાટણ શહેરે ભક્તિની અનોખી અનુભૂતિ કરી ત્યારે શહેરના ગૌરવ સમાન કાર્યક્રમ – "સુંદરકાંડ મહાપાઠ"નું ભવ્ય આયોજન ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ અને જિલીયાંણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતુ?...
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખડીયાસણ ગામના યુવકના પરિવારને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાય
મંત્રીએ શોકસંતપ્ત પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડી તેમનું સાંત્વન કર્યું અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દુર્ઘટનાનું દુઃખ મિટાવી શકાતું નથી, પણ રાજ્ય સરકાર પરિવ?...
આ મહિને કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળી શકે છે ખુશખબરી!
સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચ અંગે સારા સમાચાર આપી શકે છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે સરકાર આ મહિને 8મા પગાર પંચની રચના કરી શકે છે. પહેલા એવું માનવામ?...
ચારે તરફથી ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધમાં કેટલાક કડક નિર્ણય લીધા હતા. જ્યારે આજે સોમવારે (5 મે, 2025) ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારામણે એશ?...
નડિયાદ નાની યુવાનીમાં શાકમાર્કેટ પાસે મધરાતે છરાનો ઘા ઝીંકીને હત્યા
નડિયાદ શહેરના સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એક યુવાનને ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં અંગે નડીઆદ શહેર પોલીસે હત્યાનો -દાખલ કરીને બન્ન...