ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 એવોર્ડ એનાયત
ગુજરાતને વર્ષ 2024માં દિવ્યાંગજન અધિકાર અધિનિયમના ઉત્તમ અમલીકરણ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય એવોર્ડ એનાયત થયો છે. આ સિદ્ધિ ગુજરાતના દિવ્યાંગજનો માટેની પ્રગતિશ...
‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ
આસામ સરકારે NRC માટે અરજી ફરજિયાત કરી છે. NRC અરજી વિના આધાર કાર્ડ જારી કરવામાં આવશે નહીં. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કડક પગલું ભર્યું છે અને એપ્લિકેશન વેરિફિકે?...
પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
અમદાવાદ ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેર?...
મોદી સરકાર દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવેલી 5 મુખ્ય યોજનાઓ, જાણી લો ફાયદામાં રહેશો
મોદી સરકારે 2024 માં સમાજના તમામ વર્ગો માટે સમર્થ અને વ્યાપક વિકાસને આગળ વધારવા માટે અનેક મહત્વની યોજનાઓ શરૂ કરી છે. ખાસ કરીને આદિવાસી સમુદાયોની પ્રગતિ અને કલ્યાણ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ?...
દિલ્હીમાં ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024માં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ પોર્ટ-લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે સ?...
ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ
એશિયન ડેલવપમેન્ટ બેંકે (Asian Development Bank) ભારતનો જીડીપી (GDP) 7 ટકાથી ઘટીને 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યો કપૂર પરિવાર, Raj Kapoor Film Festival માટે આપ્યું આમંત્રણ
14 ડિસેમ્બર 2024 ના રોજ રાજ કપૂરની 100 મી જન્મજયંતિ છે. આ અવસર પર કપૂર પરિવાર દ્વારા ખાસ એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ કપૂરની 10 ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં આગ, બરસાત, શ્?...
ડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના સયુંક્ત ઉપક્રમે ‘વીજ સલામતી’ સેમીનાર યોજાયો
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યા?...
સરકારી કોલેજ વાવ ખાતે NAAC (નેક)ની ટીમે લીધી સરકારી કોલેજ વાવની મુલાકાત, બે દિવસમાં કર્યું સમગ્ર મુલ્યાંકન
સરકારી વિનયન કોલેજ વાવ ખાતે નેક અંતર્ગત નેક પીઅર ટીમ તારીખ ૧૦મી અને ૧૧મી ડિસેમ્બરના રોજ એમ બે દિવસ માટે કોલેજની મુલાકાતે આવ્યા હતા, આ પીઅર ટીમમાં નેક દ્વારા ચેરપર્સન ડૉકટર સીમા મલિક, કો- ઓર્ડ?...
ડોનાલ્ડ ટ્રમ્પ બદલશે 150 વર્ષ જૂનો કાયદો, અમેરિકામાં જન્મમાત્રથી નહિ મળે નાગરિકતા, 16 લાખ ભારતીયોને થશે અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાં 150 વર્ષ જૂનો કાયદો બદલવા જઈ રહ્યા છે. આ કાયદા પ્રમાણે અમેરિકામાં જન્મ લેનાર તમામ લોકો દેશની નાગરિકતાના હકદાર છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું ?...