ખેડા જિલ્લામાં ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર : ગયા વર્ષ કરતા ઘટ્યું
ધોરણ 12નુ તમામ પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે. સમગ્ર ખેડા જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું 74.77 ટકા પરીણામ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનુ 88.07 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરી...
આણંદ આરએસએસ દ્વારા નારદ જયંતિ ઉજવણી કરાઈ
આ નિમિત્તે આણંદ શહેર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ વરિષ્ઠ પત્રકાર અલકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જેઓ દ્વારા સાંપ્રત સમયમાં પત્રકારોની ભૂમિકા અને વાચન અને ક?...
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા મુદ્દે સુનાવણી હવે 15 મેના રોજ હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પરની સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને ન્યાયાધીશ કેવ...
આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
22 એપ્રિલના રોજ પહલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતમાં તણાવનું વાતાવરણ છે. એવામાં રશિયાએ...
વૈભવ સૂર્યવંશીએ જીતી લીધું PM મોદીનું દિલ, વડાપ્રધાને ભરપૂર વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના યુવાન ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને વખાણ્યું છે અને તેના જુસ્સા, મહેનત અને પ્રતિભાને આવકાર્યું છે. અહીં મુખ્ય મુદ્દાઓનું સારાંશ આપવામાં આ?...
‘પાણી અને લોહી સાથે ના વહી શકે’, ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા છે. ગઈકાલે ચિનાબ ન?...
ધૂમાડા બાદ ભયાનક જ્વાળાઓ આસમાનમાં ઉઠી, મહાકાલ મંદિરમાં આગથી શ્રદ્ધાળુઓમાં હડકંપ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરમાંથી સોમવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરના ગેટ નંબર 1 પાસે બનેલા સુવિધા કેન્દ્રની ઉપર અચાનક આગ લાગી ગઈ. આ ઘટના બપોરે 12 વાગ્યાની આ?...
ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમ?...
રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ
ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે ...
વિદેશી ફિલ્મો પર ટ્રમ્પની ટેરિફ સ્ટ્રાઇક, અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર લગાવ્યો 100 ટકા ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિલ્મ ઉદ્યોગ અને ન્યાય વ્યવસ્થાને લઈને બે મોટા નિવેદનો આપ્યા છે: ફિલ્મ ઉદ્યોગ પર 100% ટેરિફનો નિર્ણય: ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાની બહાર બનેલી બધી ફિલ્...