ઈરાનમાંથી ૧૦,૦૦૦થી વધુપાકિસ્તાનીની હકાલપટ્ટી, તમામના પાસપોર્ટ રદ કરાયા
૨૦૨૦-૨૦૨૪દરમિયાન ૬૨,૦૦૦થી વધુપાકિસ્તાનીની ગેરકાયદે પ્રવેશ બદલ ધરપકડ ઈરાને તાજેતરમાં ગેરકાયદે રીતે તેના દેશમાં પ્રવેશેલા 10,454 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી છે. આ નાગરિકોએ ઈરાનમાંથી ...
ભારતીય સેનાએ કર્યો નીતિમાં ફેરફાર, હવેથી આ રીતે મળશે પ્રમોશન, ન્યૂ સિસ્ટમ લાગુ
ભારતીય સેનામાં પ્રમોશનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય સેનાએ પોતાના અધિકારીઓ માટે પ્રમોશન સિસ્ટમમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે તમામ લેફ્ટનન્ટ જનરલોની મેરિટ લિસ્ટ તેમના પ?...
કપડવંજ ગ્રામ્ય પોલીસે અપહરણના બે ગુનાનો ભેદ ઉકેલ્યો
મોરબી અને રાજકોટની મળેલી બંને સગીરા પરિવારને સોંપાઇ કપડવંજ ગ્રામ્ય પોલીસે બે અલગ-અલગ કેસમાં અપહરણ થયેલી બે સગીરાઓને બાતમીના આધારે શોધી કાઢી છે. જેમાં એક કેસમાં મોરબીથી અને બીજા કેસમાં રાજ...
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કપડવંજ ખાતે થશે
આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, કપડવંજ ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારું આયોજન માટે કલેક્ટર કચેરી નડિ?...
હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...
થરાદના ભાપી ગામે કૈલાસવાસી આત્માના મોક્ષ અર્થે દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો
થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો ભાપી મઠના મહંતશ્રી અંકિતપુરી બાપજીના દાદીમા ગ?...
કપડવંજમાંથી નુરીસિંગ સીંકલીગરનો સાગરીત ઝડપાયો
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચનાનુસાર સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમિયાન પો.કો.ને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના અલગ-અલગ ચાર જેટલા મિલકત સંબંધી ગુન્હાઓ નુરસિંગ સ?...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર તેમજ જિલ્લા એસ.પી દ્વારા લીલી ઝંડી આપીને બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું
નડિયાદ મા 35 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર તેમજ જિલ્લા એસ.પી દ્વારા લીલી ઝંડી આપી ને બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હ...
મુસાફરોના આરોગ્યની ચિંતા કરશે રેલવે; રેલવે સ્ટેશન પર મળશે આ વિશેષ સુવિધા!
મહાકુંભ 2025ને લઈને ભારતીય રેલ્વેએ યાત્રાળુઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજના રેલ્વે સ્ટેશનો પર વિશેષ તબીબી સુવિધાઓ પ્રદાન કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકાર?...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...