2જી ઓક્ટોબર ભારત માટે મહત્વનો, આજે બે મહાન માણસોની જન્મજયંતિ, મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી
ભારત માટે આજનો દિવસ વધુ ખાસ છે. આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો જન્મદિવસ છે. સત્યના શોધક ગાંધીજી અને સાદગીના ઉદાહરણ એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ઘણી રી?...
નડિયાદ : માં ચેરીટેબલ ટ્રસ્ટના નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રેસ વાર્તા યોજાઈ
નડિયાદ નગરના પ્રાંગણમાં, જય મહારાજ ની પવિત્ર ભૂમિ પર તારીખ 3/10/2024 થી તારીખ 11/ 10/ 2024 દરમિયાન માં ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્યાતિભવ્ય આયોજન ર?...
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે કેમ વધી રહી છે? જાણો કેવી રીતે છે ભૂસ્ખલન સાથે કનેક્શન
વિશ્વના સૌથી ઊંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે, લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યા?...
કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ
ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ મુદત વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. આઇટીઆરની વેબસાઇટ પર ફાઇલિંગમાં સમસ્યાઓ નડી રહી હોવાની ફરિયાદો બાદ સીબીડીટીએ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ?...
ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક, તેના સેવનથી થાય છે આ ફાયદાઓ
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને ક...
લીંબાયત વિસ્તાર માંથી ગૌ રક્ષકો અને પોલીસે ગૌ માંસ વહેંચનાર નો પર્દાફાશ કર્યો
ગતરોજ ગૌ રક્ષક સાજણ ભરવાડ- ગભરુ ભરવાડ જય પટેલ નાગરાજ ને બાતમી મળી કે સુરત લિંબાયત વિસ્તાર માં ગૌ માંસ વેચાઈ રહ્ય ની બાતમી મળતા વિશ્વ હિન્દુ પરિષદ સીટી-જિલ્લા તેમજ ગૌરક્ષક ની ટીમ દ્વારા અનિલભ?...
બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા શિક્ષણિક વર્ષ 2023-24 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું
બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ ઓ નું આયોજન...
ભારતીય સેના પ્રમુખે પેજર હુમલાને ઈઝરાયેલનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક કાર્યક્રમમાં પેજર એટેકને લઈને સવાલ કર્યા હતા. ભારતમાં આ પ્રકારના હુમલાને લઈને તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમે જે પેજરની વાત કરી રહ્યા છો ત?...
બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે વરસાદથી પ્રભાવિત કાનપુર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને માત્ર ડ્રોમાંથી બચાવી ન હતી, ...
સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇ?...