પોષી પૂનમે અંબાજીમાં માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી, ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે
શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટ...
સ્વિટ્ઝર્લેન્ડના બારમાં થયેલા બ્લાસ્ટથી 40નાં મોતની આશંકા, 100થી વધુને ઈજા
સ્વિટ્ઝર્લેન્ડના અત્યંત આલીશાન અને વિશ્વવિખ્યાત સ્કી રિસોર્ટ શહેર ક્રેન્સ-મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક બારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રાત્રે અંદાજે...
ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ
ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભા...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રે?...
2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, રાજકીય ગરમાવો શરૂ
વર્ષ 2026 ભારતીય રાજકારણ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. આગામી મહિનાઓમાં દેશના પાંચ રાજ્યો—આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ ભલે રાજ?...
સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણીમાં વિસ્ફોટ, અનેક લોકોનાં મોત
સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક લોકપ્રિય રિસોર્ટના બારમાં થયેલા ભયાનક બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે અંદાજે 1:30 વાગ્યે બની હતી, જ્...
15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક?...
પુણે સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી અસલમ શબ્બીરની ગોળી મારી હત્યા
2012માં પુણેના જંગલી મહારાજ (JM) રોડ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અસલમ શબ્બીર જહાંગીરદાર (ઉંમર 53), જેને બંટી જહાંગીરદાર તરીકે ઓળખવામાં આવતો હતો, તેની 31 ડિસેમ્બર 2025ના રોજ ધોળા દિવસે ગોળ?...
નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન
આ આયોજન અંતર્ગત નડિયાદની ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સમગ્ર ટીમ દ્વારા અથાગ પ્રયત્નથી લગભગ 3000થી વધુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા. નડીઆદ અને ખેડા જિલ્લામાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામ?...
ગુજરાત : રાજ્યમાં ગેસ સસ્તો થયો, સિરામિક ઉદ્યોગ અને CNGને ફાયદો
ગુજરાત સરકારે રાજ્યના સિરામિક ઉદ્યોગ તેમજ સામાન્ય જનતા માટે મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક એકમોને આંતરરાષ્ટ્રીય બ?...