અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ડિલિવરી કરાવવા સગર્ભાઓમાં હોડ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો અભિષેક થવાનો છે. દેશનો દરેક વ્યક્તિ તેના માટે ઉત્સાહિત છે અને લોકો આ દિવસે ઘણી ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરી રહ્યા ...
લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધે તો પણ માલદીવ્સને નુકસાન નહીં, ફાયદો થશે’, ભારત સાથે વિવાદ વચ્ચે ચોંકાવનારો દાવો
માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને માલદી?...
કબૂતરોના કારણે ફેફસાંની બીમારી થઈ રહી છેઃ અભ્યાસ
તાજેતરમા જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કબૂતરના કારણે આપણા ફેફસાને ગંભીર પ્રકારની સમસ્યા હોઇ શકે છે. હકીકતમાં કબૂતર અનેક પ્રકારના બેક્ટિરિયા અને વાયરસ ધરાવે છે. જે હિસ્...
PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર અભદ્ર ટિપ્પણી બાદ માલદીવની મોટી કાર્યવાહી, 3 મંત્રીઓ સસ્પેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાડવાને લઈને સર્જાયેલા વિવાદ પર માલદીવ સરકારે મોટી કાર્યવાહી કરી છે. માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદ?...
ચીન ભૂટાનમાં સતત કબજો વધારી રહ્યું છે : બેયુલ ખેનપાજોંગમાં શાહી પરિવારની જમીન પર ઇમારતો અને રસ્તા બનાવ્યા, સેટેલાઇટ તસવીરોમાં ઘટસ્ફોટ
ચીન ભૂટાનના ઉત્તરીય વિસ્તારોની નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરો પરથી આ વાત સામે આવી છે. આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે ચીન અને ભૂટાન સરહદ વિવાદ ઉકેલવ?...
‘અન્નપૂર્ણા’માં ભગવાન રામને માંસાહારી દર્શાવાયા, લવ જેહાદને પ્રોત્સાહન
ફિલ્મ અભિનેત્રી નયનતારાની ફિલ્મ 'અન્નપૂર્ણાની'માં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેમાં ભગવાન શ્રીરામને માંસાહારી દર્શાવાયા છે તેથી હિન્દુઓની ધાર્મિક લાગણી દૂભાયાનું જણાવી ...
અયોધ્યામાં ૭ સુરક્ષા એજન્સીના કેમ્પ લાગ્યા, ૧૫ ટીમનું સર્ચ ઓપરેશન
22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિર ઉદઘાટન સમારંભને મુદ્દે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત કેન્દ્રની એજન્સીઓએ પણ જિલ્લામાં કેમ્પ ઊભા કરી દીધા છે. 15 ટીમ વિવિધ વિસ્તારન?...
અક્ષય-સલમાનનું એલાનઃ આત્મસન્માનના ભોગે માલદીવ્સ નહીં, ભારતીય ટાપુઓ પસંદ કરો
બોલિવૂડ સેલિબ્રિટીઝના માનીતા વેકેશન ડેસ્ટિનેશન તરીકે જાણીતા માલદીવ્સમાંથી શરૂ થયેલું હેટ કેમ્પેઈન તેને જ ભારે પડી રહ્યું છે. ભારત અને ભારતીયો અંગે માલદીવ્સના ત્રણ મિનિસ્ટર સહિત અનેકે ધૃ?...
શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પ્રાંતીય ખેલકૂદ 2023/24 કાકડકુઈ મુકામે યોજાયેલ જેમાં શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ફાઇનલમાં રનર્સ અપ ?...
ચારૂસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારંભ યોજાયો: કુલ 2728 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત
નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટે?...