બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાની નગર પ્રાથમિક શાળા નં.૨૪, નડિયાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા...
મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં ના.ફ આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શ?...
અભ્યાસનો હેતુ સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો – હસમુખભાઈ પટેલ
શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉમેદવારો માટે યોજાયેલ વાર્તાલાપમાં ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું અને તેઓએ અભ્યાસનો હેતુ માત...
ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાની વડીલોપારાજિત ખેતરમાં ખોટી રીતે માલિકના નામ કાઢીને બીજાના નામ ઉમેરવાના આક્ષેપ સાથે તળપદા સમાજનો પરિવાર ન્યાય માટે ભૂખ હડતાળ પર બેઠો
આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીએ તળપદા સમાજનું ધાડું ઉમટી પડતાં નગરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. ઉમરેઠમાં રહેતા રાવજીભાઈ કનુભાઈ વાઘરી પોતાના પરિવાર સાથે ઉમરેઠ મામલતદાર કચેરીમાં આવી પહો...
બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ભંગ નાં વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા મૈન રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરીકો સાથે અમાનવીય અત્યાચાર , હત્યા અને આગચાપી જેવા બનાવો , મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વિગેરે ઘટનાઓ પ્રકશમાં આવેલ છે જેને લઈને ભા?...
મિનરલ વોટરને શુદ્ધ ગણીને પીવા વાળા ચેતી જાજો, FSSAI પેકેજ્ડ ડ્રિંકિંગ બોટલને હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
આપણે ઘણીવાર મિનરલ વોટર અથવા પેકેજ્ડ પીવાનું પાણી પીતા હોઈએ છીએ. અમે માનીએ છીએ કે આ પાણી ચોખ્ખું છે અને આપણને કોઈ નુકસાન નહીં પહોંચાડે, પરંતુ એવું નથી. આ પાણી તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે...
બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.. ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે... ...
બનાસકાંઠા પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું
માવજત હોસ્પિટલ,IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પાલનપુર) અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય આઝાદીના અમૃત કાળમા અ...
ઓનલાઇન પેમેન્ટમાં વધારો થતા ATMની માંગમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત ઘટાડો
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) જેવા ડિજિટલ પેમેન્ટ ટૂલ્સના વધતા ઉપયોગને કારણે એટીએમની માંગમાં ઘટાડો થયો છે. લોકો હવે રોજબરોજની ખરીદીથી લઈને મોટા વ્યવહારો માટે યુપીઆઈનો એટલે કે ઓનલા?...
હવે દુબઇ જવું સરળ નથી રહ્યું! બદલાઇ ગયા વિઝા એપ્લાય માટેના નિયમ, જાણી લેજો
દુબઈ એ સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પણ અહીં છે. દર વર્ષે ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે. જો તમે પણ દુબઈ જવાનું વિચારી રહ...