30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી
ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ યાત્રા (Chardham Yatra) આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ (Devotees) આ યાત્રા પર આવે છે. આ વખતે ચારધામ યાત્રામાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ મ?...
દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ
દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નુ...
ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો
ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો. ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્?...
પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, આ તારીખથી દર્શન સમયમાં રહેશે આ ફેરફાર, જાણો વિગત
ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.. જેને લઇને માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે..નવરાત્રીના દિવસોને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય ?...
મીંઢોળા નદી કિનારે મનકામેશ્ર્વર મહાદેવનું મંદિર, ભક્તોની ઈચ્છિત કામના પૂર્ણ કરે છે ભોળાનાથ
દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જીલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જીલ્લો છે, આ જીલ્લામાં અનેક શિવમંદિરો, દેવસ્થાનો અને ફરવા લાયક રમણીય સ્થળો આવેલા છે. જીલ્લાના વડા મથક વ્યારાનગરમાં મીંઢોળા નદી ...
એક એપ્રિલથી થશે UPIમાં મોટા ફેરફારો! NPCIએ જાહેર કરી નવી ગાઇડલાઇન
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના લાખો વપરાશકર્તાઓ માટે 1 એપ્રિલ, 2025થી મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શિકાઓનો હ?...
યુએસ ગ્રીન કાર્ડધારકો માટે ખૂબ જરૂરી, આટલા દસ્તાવેજ સાથે રાખશો તો નહી થાય કોઇ પરેશાની
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના તાજેતરના નિવેદનો અને ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે ગ્રીન કાર્ડ ધારકોમાં ચિંતા વધી છે. વાન્સે જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ ધારકોને અનિ?...
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
ભારતે તબીબી ક્ષેત્રમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. દેશનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેનર તૈયાર છે અને 2025 સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્...
‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુમાં સંભલ-મથુરા અને બુલડોઝર એક્શન પર નિવેદન આપતાં વિપક્ષે યોગી સરકાર પર હલ્લાબોલ કર્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને ?...
દિલ્લીમાં ગર્ભવતી મહિલાને મળશે 21000, જાણો યોજનાના લાભાર્થી માટે શું નિયમ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે મહિલાઓને એક પછી એક ઘણી ભેટ આપી. પ્રથમ વખત 1 લાખ કરોડ રૂપિયાના બજેટમાં મહિલા સમૃદ્ધિ યોજના માટે 5,100 કરોડ...