તમારા જીવનનો છેલ્લો દિવસ ક્યારે આવશે! AI ડેથ ક્લોકથી જાણો મોતની તારીખની ભવિષ્યવાણી
આજકાલ, ઇન્ટરનેટ પર એક અનોખી વેબસાઇટ ચર્ચાનો વિષય બની ગઈ છે, જેનું નામ છે “ડેથ ક્લોક”. આ વેબસાઇટ તમારા મૃત્યુના સમયની આગાહી કરવાનો દાવો કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને, વેબસાઇ...
ટૂંક સમયમાં આવશે 50 રૂપિયાની નવી નોટ, RBI ગર્વનર સંજય મલ્હોત્રાની મોટી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નોટ RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવશે. આ નવી નોટો દેશના આર્થિક પરિપ્?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામ સ્વા.મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પુનમને બુધવારના રોજ દિવ્ય શાકોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. જેમાં ૨૫ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુ...
જય મહારાજના ગગન ભેદી નાદ સાથે નડિયાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષા યોજાઈ
નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે. ત્યારે મહાસુદ પૂનમ માઘી પૂનમની દિવ્ય ઉજવણી કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના સંતરામ મંદિરમાં ...
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
આવકવેરાની જોગવાઈઓને સરળ બનાવવા માટે રચાયેલ આવકવેરા બિલ, 2025, ગુરુવારે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં આકારણી વર્ષ જેવી જટિલ પરિભાષાને બદલે કર વર્ષનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છ...
અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 10મી સત્તાવાર મુલાકાતે અમેરિકા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત ક?...
જિલ્લા ન્યાયાલયના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નડિયાદ સંતરામ સાકરવર્ષા મેળામાં કાનૂની સેવા-સહાય માટે માહિતી સ્ટોલની સુવિધા
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિય...
થરાદના નારોલી ગામે મેઘવંશી સમાજ દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
થરાદના નારોલી ગામે સમસ્ત મેઘવંશી સમાજ નારોલી દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા ગત તારીખ ૮મી અને ૯મી ફેબ્રુ?...
કોડિનાર : નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો
ગીરસોમનાથ જીલ્લાના કોડિનાર નગરપાલિકા ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેમાં ભાજપની ચાર બેઠકો બિનહરીફ થઈ છે. પાલિકામાં કુલ 43 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખે?...
ખેડા જિલ્લાના શિવધામ શંકરાચાર્ય નગરમાં માતા મહાદેવી ત્રિપુરાસુંદરી દેવી અને ભદ્રકાળી માતાની થયેલી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા
સમગ્ર ખેડા જિલ્લામાં શિવધામ તરીકે સુપ્રસિદ્ધ ખેડા પાસેના સંધાણા ગામ નજીકના શંકરાચાર્ય નગર ખાતે નવનિર્મિત થયેલ અતિ ભવ્ય મંદિરમાં માતા મહાદેવી ત્રિપુરાસુંદરી અને માતા મહાદેવી ભદ્રકાળીની ...