બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, એકનું મૃત્યુ, 40 ઘર તોડી પડાયાં
બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી દેશમાં હિન્દુઓ પર હુમલાની 7 ઘટના ઘટી ગઈ છે. તેમાં 1 હિન્દુની હત્યા કરાઈ છે જ્યારે 40-50 ઘર તોડી પડાયાં છે. તેમાંથી કેટલાંક ઘર મુસ્લિમોનાં પણ છે. હિન્...
ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે
અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચ?...
લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પ?...
મૂર્તિને જીવંત કરવાની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે
સનાતન ધર્મમાં ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિનો નિયમ છે. વ્યક્તિ ભક્તિ કરીને ભગવાનને પામી શકે છે. આ માટે શાસ્ત્રોમાં પૂજા અને અનુષ્ઠાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજાના મુખ્યત્વે બે પ્રકાર છે...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર, સોનિયા-ખડગે અયોધ્યા નહીં જાય
કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્ર?...
ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથના પક્ષમાં ચ...
ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવા વાટાઘાટોનો રસ્તો અપનાવે, યુએન મહા સભામાં ભારતની અપીલ
સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું છે કે ‘આ યુદ્ધમાં અનેક નિર્દોશ નાગરિકોના ભોગ લેવાયા છે. આ પ્રકારના માનવીય સંકટનો સ્વીકાર કરી જ ના શકાય. જો કે, ભારત પણ ?...
જનસંપર્ક એકમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર
જંગલ સફારીમાં આવ્યા 3 નવા મહેમાન - સફેદ સિહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગે વધારી શાન વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ, જંગલ સફારી બન્યું સફેદ સિંહ, જગુઆર તથા ઉરાંગ ઉટ?...
108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
તારીખ 19/12/2023 ના રોજ બપોરે 13:15 કલ્લાકે 108 એમ્બ્યુલન્સને ખેડાના નડીયાદ સિવિલ હોસ્પિટલમાં થી અમદાવાદ સિવિલ 1200 બેડ નવજાત શિશુ ને મોટી સિવિલ અમદાવાદ મોકલાવ માટે 108 ને કોલ મળતા તાત્કાલિક ખેડા 108 ના હાજર ?...
નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ૩૦૦ જેટલા ટુ વ્હીલરોને સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે લગાવવામા આવ્યા
ગત દિવસે નડિયાદ શહેરમાં વાણિયા વાડ સર્કલ નજીક પતંગની દોરીથી યુવતીનું ગળું કપાવાથી મૃત્યુ થયું હતું, જે ઘટના બાદ પોલીસે હવે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી નાગરિકોના જીવ બચાવવાન...