શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ-બહેનો-સંતોએ લીધી
યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની ક્રુપા થી પ પુ શ્રી રામદાસજી મહારાજશ્રીના આશિઁવાદથી સેવા-ધમઁ અને સંસ્કાર ના ત્રિવેણી સંગમ સમા શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામા?...
આજથી દેશના આ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, લગ્ન અને લિવ-ઈન રજિસ્ટ્રેશન થશે ફરજિયાત
ઉત્તરાખંડ માટે આ દિવસ ઐતિહાસિક બની ગયો છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. દેવભૂમિ તરીકે પ્રખ્યાત ઉત્તરાખંડના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્...
ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં સ્નાન કરશે, સીએમ યોગી પણ પ્રયાગરાજ પહોંચશે
પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ 2025 માટે વિભિન્ન પ્રવૃત્તિઓ અને આયોજનની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, અને આ ભવ્ય શ્રદ્ધા અને ?...
શેરબજાર ખુલતાં જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, ‘બજેટ વીક’ની ખરાબ શરૂઆત
બજેટ વીકની શરૂઆત ખરાબ રહી છે અને શેરબજારમાં કડાકો દેખાવા માં આવ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. મુખ્ય મુદ્દા: સેન્સેક્સ અને નિફ્ટીનો કડાકો: સેન્સેક્સ 578 પ...
‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...
હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ
દીકરીઓએ તો આંગણવાડી થી અંતરિક્ષ સુધીની સફર કરી છે - સુશ્રી ભાનુબેન બાબરિયા કન્યાઓ થકી જ રંગોળીમાં રંગ છે અને જીવનમાં સંગીત છે- ડૉ. અમીબેન ઉપાઘ્યાય દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન હ?...
સુંદલપુરા ખાતે ગેરકાયદેસર રેતી ખનન પર જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો
ઉમરેઠના સુંદલપુરા ખાતે આણંદ જિલ્લા ખનીજ વિભાગ દ્વારા તપાસ કરાતા ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડવામાં આવ્યું છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આણંદની સૂચના અન્વયે ખનિજ ખાતું આણંદ ની તપાસ ટીમ દ્વારા ?...
એક્સીડેન્ટમાં ટ્રિપલ ફેટલના ભાગેડુ આરોપીને પકડી પાડતી ભાલેજ પોલીસ
ભાલેજ પોલીસ સ્ટેશન હદના પણસોરા-નડીયાદ રોડ, ઉપર તા-૧૨/૦૧/૨૦૨૫ ના રોજ અકસ્માતમાં ટ્રીપલ ફેટલનો બનાવ બનેલ. આ અંગે ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ફેટલનો અનડીટેક્ટ ગુનો દાખલ થયેલ હતો. આ ગુનો અનડીટેક્ટ હો?...
૧૫માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવી
ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી તરફથી ૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૫ ને ૧૫ મા "રાષ્ટ્રીય મતદાતા દિવસ" તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વ?...
76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : તાપી જિલ્લો
દેશની સંસ્કૃતિ અને પ્રગતિને પ્રતિબિંબિત કરતી રંગોળીને સ્માર્ટફોનમાં કેદ કરતાં પ્રજાજનો રંગબેરંગી લાઈટોની જેમ ખુશી અને ઉત્સાહથી ઝળહળતાં પ્રજાજનોના ચેહરા તાપી જિલ્લાની એકતા અને ભવ્યતા?...