શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે સુન્દર કાંડના પાઠનું આયોજન
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. અને સમાજના દરેક વર્ગને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. એસોસિએશનના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે સુંદરકાંડના ?...
ટ્રાફિકના નિયમનો ભંગ કરવો હવે પડશે ખૂબ ભારે, સરકારે 10 ગણો વધાર્યો દંડ
કેન્દ્ર સરકારે, સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ હેઠળ દંડની રકમમાં બારે વધારો કર્યો છે. સતત વધતા જતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના સરેઆમ થતા ભંગના બનાવોને ઘટાડવા માટે દેશને નવા નિયમો હેઠળ ?...
સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસાની અંતરિક્ષયાત્રી અને ભારતની દિકરી સુનિતા વિલિયમ્સની ઘરવાપસી પર શુભેચ્છાઓ પાઠવી છે. ક્રૂ-9 અંતરિક્ષયાત્રીઓની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે અભિવાદન કર્યું હતું....
પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને કરી હતી શિવલિંગની સ્થાપના, વાળીનાથ મહાદેવનો છે રોચક ઈતિહાસ
અમદાવાદ શહેર નજીક ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમ વચ્ચે વાળીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. ત્રણ ગામની વચ્ચે આવેલું મહાદેવજીનું મંદિર આશરે પચીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલુ છે. મહાભારતકાળ ...
સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે, જે ભારત માટે ગૌરવની વાત છે. PM મોદીએ પત્રમાં લખ્યું કે "તમે માઈલો દૂર હોવા છતાં અમારા હૃદયની નજીક છો." સુ?...
ચૂંટણી પંચે કર્યો મહત્વનો નિર્ણય, PAN પછી હવે મતદાર ID ને પણ આધાર સાથે લિંક કરવામાં આવશે
આધાર અને મતદાર ID (EPIC) ને લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દિલ્હીમાં મંગળવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં, દેશના ચૂંટણી પંચે બંનેને જોડવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં એક નિવેદનમાં ચૂંટણી પંચ?...
સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો
9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 મા?...
ચાર ધામ જનારા યાત્રિકો માટે લેવાયો મહત્વનો નિર્ણય, હવેથી ભક્તોને નહીં સર્જાય આ મુશ્કેલી
ઉત્તરાખંડ સરકારે મે મહિનાથી શરૂ થતી ચાર ધામ યાત્રાના સુરક્ષિત સંચાલન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પુષ્કર ધામી સરકારે યાત્રામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પા...
ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે
બાવળિયાળી સંત નગાલાખા બાપા ઠાકર મંદિર તીર્થ સ્થાનમાં શ્રીમદ ભાગવત કથા ગાન કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે. ઠાકરધામમાં ?...
સામાન્ય મજબૂતી શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ
19 માર્ચ બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે 75434.23 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 49.4 પોઈન...