બોટાદમાં નદીઓના સંગમ પાસે પ્રાચીન મંદિર, જ્યાં નવહથ્થા હનુમાનજીની હજારો વર્ષ જૂની સ્વયંભૂ પ્રતિમા
બોટાદ શહેરની મધ્યમાં મધુ અને ઉતાવળી નદીના કાંઠે સ્વતંત્રતા સાથે જોડાયેલું નવહથ્થા હનુમાનજીનુ પૌરાણિક મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કોઈપણ દુખીયારો આસ્થાથી દાદાને ...
ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથા સાથે ગોવાળિયાનો લાકડીરાસ
ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથા સાથે ગોવાળિયાનો લાકડીરાસ યોજાઈ ગયો, જે રાસમાં સૌને ખૂબ જોમ રહ્યું. સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગ...
ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો આપ્યો બોધ
સંત નગા લાખા ઠાકર મંદિર બાવળિયાળીમાં ભાગવત કથા ગાનમાં ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો બોધ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરવ?...
મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું : કણજરી પાસેથી મૃતદેહ મળી આવ્યો
આણંદ ખાતે રહેતી મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ કણજરી પાસેથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પ...
ઋષિ-મુનિઓના નામ આગળ શા માટે લખવામાં આવે છે શ્રી શ્રી, 108 અને 1008, જાણો ખાસ કારણ
હિન્દુ ધર્મમાં ગુરુ-શિષ્ય પરંપરા સદીઓ જૂની છે. સનાતન ધર્મમાં ઋષિ-મુનિઓ અને ગુરુઓના નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સંત મહાત્માના નામની આગળ શ્રી શ્રી, 108 અને 1008 શા માટે લખવ?...
1 એપ્રિલથી યૂનિફાઈડ પેન્શન સ્કીમ થઈ જશે શરુ, લાભ ઉઠાવવા આ તમામ કરી શકશે અરજી
કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવા માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલ, 2025થી શરૂ થવા જઇ રહી છે. 1 એપ્રિલ, 2025 ના રોજ અથવા તે પછી કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ માટે અરજી કરી શક...
પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ દેશની સરહદોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને હ...
અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR
શહેરમાં ટ્રાફિક નિયમોના (traffic rules) ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો. જોકે તેમ છતાં હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ...
ટ્રમ્પનો ગેરકાયદે પ્રવાસીઓ સામે વધુ એક મોટો એક્શન પ્લાન, કરી એપ લોન્ચ અને આપી ચેતાવણી, જાણો ડિટેલ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે CBP હોમ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એક પ્લેટફોર્મ છે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓને સ્વેચ્છાએ દેશ છોડવા ચેતાવણી આપે છે. ટ...
ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ
મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઔરંગઝેબની કબર હટાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે. કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બ?...