નડિયાદ : હિટ એન્ડ રનમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત : બેફામ બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કારે યુવકને મારી ટક્કર
વડોદરાના રક્ષિત કાંડ જેવી નડિયાદના વીકેવી રોડ પર ઘટના ઘટી છે, હીટ એન્ડ રનમાં નડિયાદના યુવકનું ઘટના સ્થળે મોત થવા પામેલ છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડ?...
હવે આ લોકોને નહીં મળે PM આવાસ યોજનાનો લાભ! અરજી કરતા પહેલા જાણો નવા નિયમો
કેન્દ્ર સરકાર નાગરિકોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ચલાવી રહી છે. 2015 માં શરૂ કરાયેલ આ યોજનાનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને પાકા મકાન પૂરા પાડવ?...
સીતારમણે તમિલનાડુમાં રૂપિયાના ચિહ્નને બદલવા અંગે સવાલ ઉઠાવ્યા, ‘₹’ની ડિઝાઇન બનાવનારા પ્રોફેસરે જુઓ શું કહ્યું
તમિલનાડુ સરકાર દ્વારા 2025-26ના બજેટમાંથી રૂપિયાના ચિહ્ન '₹'ને તમિલ અક્ષર 'ரூ'થી બદલવામાં આવ્યો હતો. હવે આ મામલે રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. ભાજપ તેને રાષ્ટ્રીય પ્રતીકનો અનાદર ગણાવી રહી છે, જ...
દેશભરના 11 શનિ મંદિરોમાંનું નવમું મંદિર એટલે બોન્ટાનું શનિદેવ ધામ, ભક્તો માટે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ
રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બોન્ટાનું શનિદેવ ધામ ભક્તો માટે પવિત્ર સ્થળ છે. જંગલ વિસ્તારમાં આવેલા શનિદેવધામ પરિસરમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ, સાંઈબાબા અને કર્મના ફળદ?...
માઉન્ટ આબુમાં દારુ પર પ્રતિબંધ મુકાશે, શહેરનું નામ બદલાશે? રાજસ્થાનના મંત્રીની CMને રજૂઆત
રાજસ્થાનમાં માઉન્ટ આબુ વિશ્વ વિખ્યાત છે. માઉન્ટ આબુનો જૂનો ઇતિહાસ છે. માઉન્ટ આબુ બીજા ઘણા નામોથી ઓળખાય છે જેમ કે તેને રાજસ્થાનનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. જ્યારે તેને છોટી કાશી નામ પણ આપવ?...
જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલ મોવિયામાં રંગોત્સવ ઉજવાયો
ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કૂલમાં ધોરણ એલ. કે. જી.થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે હોલી પર્વ નિમિતે રંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ નિમિતે શાળાના ?...
ભગવાન કૃષ્ણમાંથી શીખો સફળતાના આ 7 મંત્રો, જે તમારી સંપૂર્ણ લાઇફ બદલી નાખશે
ભગવાન કૃષ્ણ કે જેમને લીલા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રેરણા અને જ્ઞાનનો ભંડાર છે. તેમના જીવનમાંથી શીખેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ?...
ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે શેરડીનો રસ કે નાળિયેર પાણી, શું છે બેસ્ટ?
ઉનાળાની ઋતુ દસ્તક દેવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં એક તરફ લોકો વધતી ગરમીનો સામનો કરવા માટે તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ઘણા લોકો એવા છે જેમને કાળઝાળ તડકામાં બહાર જઈને કામ કરવું પડશે. તેથ...
જૈન તીર્થ પાલિતાણામાં ફાગણ શુદ તેરશના આજ ના દિવસે છ ગાંવ ની જાત્રા કરી ધન્યતા અનુભવી
જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જયજય શ્રી આદિનાથ ના જયઘોષ સાથે આજે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટ?...
રેલવેનો નવો નિયમ, ટ્રેનમાં મેનુ ડિસ્પ્લે કરવું ફરજિયાત, લોકસભામાં અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (12 માર્ચ, 2025) લોકસભામાં જણાવ્યું હતું કે ટ્રેનોમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત છે. ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ...