ખેડા જિલ્લો એટલે સંત, સાક્ષર અને સરદારની ભૂમિ – જગદીશ વિશ્વકર્મા
પરેડ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ દ્વારા પ્રજાસત્તાક દિવસ ઉજવણી ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની મુખ્ય ઉપ?...
નંબર વગરની ગાડીમાં 5 બકરા સાથે બકરા ચોરને પકડી પાડતી ઉમરેઠ પોલીસ
ઉમરેઠ પોલીસના પેટ્રોલિંગ સ્ટાફ ઓડ બજાર વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની નંબર વગરની સ્વીફ્ટ ગાડી શંકાસ્પદ પરિસ્થિતિમાં દેખાઇ. પોલીસ દ્વારા સફેદ કલરની સ્વીફટ ગાડ?...
સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ ?...
ખેડા કેમ્પ પાસે લગ્નના વરઘોડામાં બે DJ સામસામે આવી જતાં બે સામે થઈ ફરિયાદ
જિલ્લાના ખેડા કેમ્પ પાસે લગ્નના વરઘોડામાં બે DJ સામસામે આવી જતા બંને વચ્ચે હરીફાઈ યોજાઈ હતી, જેને લીધે સ્થાનિકોએ પોલીસ ફરિયાદ કરતા બંને ડીજે સંચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ખ?...
નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...
કઠલાલ તાલુકાની તાલુકા કક્ષાની 76 પ્રજાસત્તાક દિનની ઉજવણી બગડોલ પ્રાથમિક શાળા એ કરવામાં આવી.
આ ઉજવણી પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે કઠલાલ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ . S .R BARAIYA)તથા તાલુકા વિકાસ અધિકારી (J .L પટણી)ઉપસ્થિત રહ્યા . તથા આ ઉજવણીમાં બગડોલ ગામના વડીલો તથા સરપંચ શ્રી તથા ત?...
વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
ખેડા જિલ્લા પંચાયત ભવન, નડિયાદ ખાતે વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્?...
નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્?...
નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો
આગામી ૧૯૪મા સમાધી મહોત્સવ, અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સવારે કરવામાં આવ્યો. પ.પૂ મહંત રામદાસજી મહારાજે ?...
નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો
મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા...