ગુજરાતમાં અહીં બિરાજમાન સ્વયંભુ કષ્ટ નિવારણ હનુમાનદાદા, સચોટ નિવારણનો છે પરચો
સુરત જિલ્લાના ઓલપાડ નજીક ગોલા ગામે આવેલું કષ્ટ નિવારણ હનુમાનજીનું મંદિર આસ્થાનો પ્રતીક છે. અહીં સ્વયંભુ હનુમાનજી બિરાજમાન છે, જે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ લોકપ્રિય છે. હનુમાનજી વિશે રામાયણ, મહા?...
નીટ પીજી એક્ઝામની તારીખો જાહેર; જાણો ક્યારે લેવાશે પરીક્ષા
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં ક?...
સુનિતા વિલિયમ્સ નવ મહિના પછી આજે પૃથ્વી પર પરત ફરશે, NASAની તૈયારીઓ પૂર્ણ
નાસાએ (NASA) જાહેરાત કરી છે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલમોર મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે. બંને નવ મહિના કરતાં વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે.વિલિયમ્?...
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ : હરિભક્તોમાં આનંદની લાગણી
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ ૭ બેઠકો બિનહરીફ જાહેર થ?...
ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી ખાતરી આપતાં ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે નવનિયુક્ત દિગ્વિજયસિંહ ગોહિલના યોજાયેલ પદગ્રહણ સમારોહ પ્રસંગે તેઓએ કહ્યું કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની ?...
ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજ?...
ચંદ્ર પર ફરી લહેરાશે ભારતનો તિરંગો, જાણો શું છે ISROની નવી યોજના
ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક વધુ ઐતિહાસિક ક્ષણ નજીક છે! ચંદ્રયાન-5 મિશન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ મિશન બની શકે છે, જે ચંદ્ર પર વધુ એક મહાન સિદ્ધિ મેળવી શકે છે. ISRO (ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા) ?...
દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય
ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર?...
અમેરિકા ખાલિસ્તાની આતંકી સંગઠન સામે કડડ કાર્યવાહી કરે, રાજનાથ સિંહે ગબાર્ડને કરી અપીલ
યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ દિલ્હી મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગબાર્ડ સાથે મુલાકાત કરી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો ઉઠા?...
અયોધ્યા રામમંદિર માટે અત્યાર સુધી 2150 કરોડ ખર્ચાયા, સરકારને ટેક્સરૂપે 4 અબજની આવક
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર 96 ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન સુધી મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમા?...