જિમ વગર કમર પાતળી કરવી છે? તો અપનાવો આ શાનદાર યોગાસનો
યોગ દરરોજ કરવાથી તમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો કરી શકો છો. ખાસ કરીને, વજન નિયંત્રણ માટે યોગ ખૂબ અસરકારક બની શકે છે, કારણ કે તે મેટાબોલિઝમ વધારવામાં, પાચનશક્તિ સુધારવા?...
ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...
લાઉડસ્પીકરના અવાજનો ‘કાયમી ઉકેલ’ આવશે, CM યોગી ડીજેની લાઉડ ટ્યુન પર રાખે છે કડક નજર
વારાણસીમાં (Varanasi) કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હોળી પર ડ...
નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા આઈ.ટી.આઈ. જીતનગર ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા જિલ્લા કક્ષાનો રમતોત્સવ આઈ.ટી.આઈ. જીતનગર ખાતે યોજાયો હતો. જેમાં કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ, 400 મીટર દોડમાં ભ...
ભારતનો GDP આગામી વર્ષે 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતાઃ મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વધવાનો અંદાજ છે...
‘ટેરિફ વોર’ વચ્ચે અમેરિકાના ઉપપ્રમુખ ભારતની મુલાકાત લે તેવી શક્યતા, જાણો કયા મુદ્દે થશે ચર્ચા
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ અને પત્ની ઉષા વેન્સ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. ફેબ્રુઆરીમાં ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત લીધા બાદ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વેન્સની આ બી...
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10 લાખ સુધીની દંડની જોગવાઈઓ
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે લોકસભામાં મંગળવારે ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું. અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ રજૂ કરતા?...
અમદાવાદની સાબરમતીની જેમ દિલ્હીની યમુનામાં શરૂ થશે ક્રૂઝ સેવા, આવી હશે સુવિધા
દિલ્હીની યમુના નદીમાં આગામી દિવસોમાં ક્રૂઝ સેવા શરૂ થશે. આ અંગે દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સાથે કરાર કર્યા હતા. ઈનલેંડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)એ મંગળવારે યમુના નદી પર ક્રૂઝ પર્યટનને પ?...
એક દિવસમાં કેટલા અંજીર ખાવા ફાયદાકારક?, વધારે ખાવાથી શરીરમાં શું થાય છે અસર? જાણો અહીં
અંજીર સ્વસ્થ માટે એક વરદાન સામાન થઇ શકે છે. તમારે અંજીરને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાનું હોય છે. જેથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તમને જણાવી દઈએ ?...
‘હું યોગી છું, સંભલ સત્ય છે, કોઈના ધાર્મિક સ્થળ પર કબજો કરીને…’, લખનૌમાં યુપીના CMની ગર્જના
સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કો?...