ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના
પ.બંગાળના બાગડોરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિ...
ખેડા સાંસદ દેવુસિંહ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગ સાથે એક અગત્યની બેઠક યોજાઇ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રિ ડેવલપ?...
ભારતીય ઈતિહાસની એ વીરાંગના, જેને દુશ્મનો સામે લડવા મહિલા સેના કરી હતી તૈયાર!
ભારતીય ઇતિહાસના પાનાઓમાં, કેટલીક એવી મહિલાઓનો ઉલ્લેખ છે, જેમણે તે સમયે પરંપરાની સાંકળો તોડીને ઉંચી ઉડાન ભરી હતી. આ મહાન મહિલાઓની યાદીમાં, એક નામ રાણીનું આવે છે, જેમણે પોતાના પતિના મૃત્યુ પછી ?...
‘દ્વારકા’ ને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર ? જાણો નામ પાછળનું રહસ્ય!
દ્વારકા નામ સંસ્કૃત શબ્દો "દ્વાર" (દ્વાર અથવા પ્રવેશદ્વાર) અને "કા" (સ્થળ અથવા સ્થળ) પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ "સ્વર્ગ અથવા મુક્તિનો પ્રવેશદ્વાર" થાય છે, તેને "દેવભૂમિ" કહેવામાં આવે છે કારણ ક?...
96 વર્ષ જૂની Parle-G કંપની પર આવકવેરા વિભાગના દરોડા, મુંબઈમાં અનેક સ્થળોએ તપાસ
મુંબઈમાં પારલે ગ્રૂપ પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. પારલે ગ્રૂપ Parle-G, મોનાકો અને અન્ય બ્રાન્ડ નેમથી બિસ્કિટ વેચનારી ફર્મ છે. મુંબઈમાં કંપનીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ?...
ખાદ્યતેલમાં ઘટાડો, રવિવારે સાઇકલ પર ફોકસ… સેલવાસમાં ફિટ રહેવાનો પીએમ મોદીનો મંત્ર, હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધ?...
ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રિકોના સૌથી મોટા સોમવાર પ્રાર્થના મંડળના ભંડારાનો રવિવારે પ્રારંભ
મહેમદાવાદના શ્રી સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટના પદયાત્રિકો માટેના ડાકોર જતા માર્ગ ઉપરના સૌથી મોટા ભંડારાનો તા-9- માર્ચના રોજ સાંજના6-00 કલાકે ભવ્ય પ્રારંભ થશે અને તે ભંડારો 12...
વિમેન્સ ડે ના અનુલક્ષે જવાહર મેદાન માં તા.૯ થી ૧૨ સુધી ૧૨. “નમો સખી સંગમ મેળો” યોજાશે
ભાવનગર સાંસદ અને રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મહિલા દિન નિમિતે જવાહર મેદાનમાં તારીખ ૯ થી ૧૨ “નમો સખી સંગમ મેળો" ને ખુલ્લો મૂકશે જેમાં મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપ...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામથી ઓળખાશે કર્ણાટકની યુનિવર્સિટી, સરકારની જાહેરાત
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરી કે બેંગ્લુરુ સિટી યુનિવર્સિટીનું નામ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે 'હવે યુનિવર્સિટીનું નામ ડૉ. મન?...
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પ્રવાસને લઈ ગુજરાત આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ અહીંથી સેલવાસ પહોંચ્યા છે. સેલવાસમાં પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલ?...