શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા, ભક્તો માટે હેલિકોપ્ટર રાઈડની સુવિધા, મહાકુંભમાં કરવામાં આવી ખાસ તૈયારીઓ
પ્રયાગરાજમાં મહાકુંભના પ્રારંભ સાથે આ ઐતિહાસિક ધાર્મિક મેળો વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમારંભ તરીકે ફરી ઉભરાયો છે. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધાળુઓ તેમના પાપોનુ...
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી એક વર્ષ સુધી ૧૦૦૦ ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ ?...
અમેરિકાની આગથી રાજકારણમાં ભડકો ટ્રમ્પે કહ્યું-બાઈડન એક નિષ્ફળ રાષ્ટ્રપતિ
અમેરિકાના કેલિફોર્નિયાના લૉસ એન્જલસમાં લાગેલી આ ભયાનક આગના કારણે મોટા પાયે જાનહાની અને આર્થિક નુકસાન થયું છે. 16 લોકોના મૃત્યુ અને 12,000થી વધુ ઈમારતોના નાશ સાથે આ આગમાં અનેક પરિવાર પોતાનો ઘરો ગ...
પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર ...
બનાસકાંઠા અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું….
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વ?...
ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલનો પટેલ સમાજ દ્વારા સ્વાગત શુભેચ્છા કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમરેઠ શહેર સંગઠન માટે હાર્દિક પ્રકાશભાઈ પટેલનું નામ જાહેર થતાની સાથે ઉમરેઠમાં ઠેર ઠેર અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ઉત્સાહ સાથે હાર્દિકભાઈ પટેલનું અભિનંદન કર...
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં પ્રારંભ
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં વહેલી સવારથી પ્રારંભ છે. સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે. ભારતવર્ષના?...
સુપ્રસિધ્ધ વડતાલ સ્વા. મંદિરના દર્શનાર્થે પધારેલ પ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું સંતો દ્વારા સ્વાગત કરાયું
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું સન્માન કરતાં પ.પૂ.સદ્.શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (SGVP-છ...
શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા “ગામડું બોલે છે” થીમ ઉપર યોજાયો “આનંદ મેળો”
ઉમરેઠ ખાતે આજે શ્રી સરસ્વતી દ્વારા બાર ગામ પટેલ વાડીમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે યોજાયો "આનંદ મેળો". આ આનંદ મેળાની મુખ્ય થીમ હતી " ગામડું બોલે છે. હાલના સમયમાં ગ્રામ્ય સંસ્કૃતિ ...
મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? જાણી લો શાહી સ્નાન કરવાની તારીખો
મહાકુંભ મેલા 2025: શાહી સ્નાન અને તેનું મહત્વ મહાકુંભ મેલા 2025 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે, જ્યાં ત્રિવેણી સંગમ (ગંગા, યમુના અને લુપ્ત સરસ્વતી નદીનું મિલન સ્થળ) પર ભક્તો પવિત્ર સ્ન?...