નાગરવેલના પાન અને તુલસી એકસાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
નાગરવેલના પાન અને તુલસીના પાન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ પાંદડાઓમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ચેપ અટકાવવામાં મદદ કરે છે. નાગરવેલના પાન અને તુલસીના પાનમાં રહ...
સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડ રુપિયાના MoU પર હસ્તાક્ષર થયા
ગુજરાત દેશની સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે, જેમાં રાજ્ય સરકારે હજારો કરોડના રોકાણને આકર્ષિત કરતા અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્?...
ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે, પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્...
‘2014 થી 2024 સુધીમાં 17.1 કરોડ નોકરીઓનું સર્જન’, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો મોટો દાવો
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2014 થી 2024 દરમિયાન દેશમાં કુલ 17.1 કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જેમાંથી 4.6 કરોડ નોકરીઓ ફક્ત છેલ્લા એક વર્ષમાં જ ઉમેરવામાં આવી છે. તેમણે આ માહ...
તાપી જિલ્લા ભાજપ પ્રમુખ નો તાજ સુરજ વસાવાના શિરે
મયંકભાઇ જોશી ના સ્થાને સુરજ વસાવાને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા નિરીક્ષક તરીકે જનકભાઈ બગદાણા વાળા અને ચૂંટણી પ્રભારી સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા તથા તાપી જિલ્લાના ?...
370 હટાવી, ચૂંટણી કરાવી, હવે PoKનો વારો, જયશંકરે જણાવ્યો કાશ્મીર પર ભારતનો મોટો પ્લાન
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડના 6 દિવસના પ્રવાસે છે. અહીં તેઓ ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ગઈકાલે, લંડનમાં એક કાર્યક્રમમાં ક...
લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી ...
PM મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે, આગમનના લઇને તૈયારીઓ શરૂ
થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજર?...
નવસારી ભાજપ પ્રમુખનો તાજ ફરી એકવાર ભુરાલાલ શાહના શિરે
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના પદની જાહેરાતની સૌ કાર્યકરો રાહ જોઈ રહ્યા હતાં અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની ફરી એકવાર વરણી કરવામાં આવી છે. ?...
નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો
ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવ?...