નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ
સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તા. ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ ...
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મોટો પાઠ્યપુસ્તક સુધારો કરવામાં આવ્યો છે. આ બદલાવ ધોરણ 1, 6, 7, 8 અને 12 ના પુસ્તકોમાં લાગુ પડશે....
મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
મહાકુંભના સમાપન પછી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા અને પહેલા અરૈલ ઘાટની સફાઈ કરી અને ગંગા નદીમાંથી કચરો કાઢ્યો. આ પછી, સીએમ યોગીએ જમીન પર બેસીને સફાઈ કર્મચાર...
જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવી
આજથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજા?...
ઉત્સવધામ વડતાલમાં મહાશિવરાત્રી નિમિત્તે દેવો સમક્ષ ૧૧૦૦ કિલો શક્કરિયા ઉત્સવ ઉજવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨૬મીને બુધવારે મહાશિવરાત્રીના શુભ પર્વે મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વડોદરાના કૃષ્ણકાંતભાઇ શાંતિલાલભાઇ પટેલ તથા પરિવ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભર...
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાયું
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ભાવ આસ્થા સાથે ઉજવાયું છે. મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવન...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકા?...
વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, બજેટ સત્રના બીજા ચરણમાં સંસદમાં રજૂ કરાશે
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુ...
ગ્રીન ઝોનમાં ખુલ્યું આજનું શેર બજાર: સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઉછાળો, જાણો આજનું માર્કેટ
આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં BSE સેન્સેક્સ 104.48 પોઈન્ટના વધારા સાથે 74,706.60 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 21.40 પોઈ...