અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત ...
મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા
વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સા?...
વિશ્વના પ્રથમ ‘શ્રી રામ યંત્ર’ની અયોધ્યામાં કરાશે સ્થાપના, જાણો શ્રી રામ યંત્રનું મહત્વ
અયોધ્યાના પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરના ત્રીજા માળે વિશ્વનો સૌપ્રથમ 'શ્રી રામ યંત્ર' સ્થાપ?...
ઇઝરાયેલી હુમલામાં ઈરાની બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું મોત
ઈરાનના બસીજ સૈન્યના કુખ્યાત કમાન્ડર જનરલ ગુલામરેઝા સુલેમાનીના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ સંરક્ષણ દળ (IDF) એ દાવો કર્યો છે કે તેમના હમલામાં સુલેમાની માર્યો ગયો છે. આ હુમલામાં ઈરાનની સર...
દક્ષિણ ગુજરાતના ટુરિઝમને મજબૂત બનાવતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂ. 1185 કરોડની માર્ગ યોજના
ગુજરાતમાં વીકએન્ડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દક્ષિણ પ્રદેશના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અપગ્રેડ કરવા માટે વિશાળ પગલાં લીધાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...
ગિરમાં ઉનાળાની ગરમીમાં સિંહો માટે ખાસ વ્યવસ્થા, 250 પાણીના પોઈન્ટ બનાવ્યા
ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિ...
નોરા ફતેહી-સંજય દત્તના અશ્લીલ સોન્ગ સામે કડક કાર્યવાહી, ‘સરકે ચુનર તેરી’નું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવાયું
ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલ સરકે ચુનર તેરી ગીતને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલા આ ગીતને તેની અશ્લીલ સામગ્રીને કારણે ભારે વિરોધનો સામનો કરવો...
ગાંધીનગરમાં NDCના અધિકારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હી સ્થિત National Defence College (NDC)ના અભ્યાસ વર્ગમાં સહભાગી અધિકારીઓની ટીમે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ?...
બાળક દત્તક લેનાર મહિલાને પણ મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો ચુદાકો
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ દત્તક લેતી મહિલાઓ માટે મહત્વપૂર્ણ અને રાહત આપનાર ચુકાદો આપ્યો છે. કોર્ટના નિર્ણય અનુસાર હવે બાળક દત્તક લેનાર મહિલાઓને પણ મેટરનિટી લીવનો સમાન અધિકાર મળ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં ?...