પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કપડવંજ ખાતે થશે
આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કોલેજ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, કપડવંજ ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારું આયોજન માટે કલેક્ટર કચેરી નડિ?...
હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...
થરાદના ભાપી ગામે કૈલાસવાસી આત્માના મોક્ષ અર્થે દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો
થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો ભાપી મઠના મહંતશ્રી અંકિતપુરી બાપજીના દાદીમા ગ?...
કપડવંજમાંથી નુરીસિંગ સીંકલીગરનો સાગરીત ઝડપાયો
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચનાનુસાર સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમિયાન પો.કો.ને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના અલગ-અલગ ચાર જેટલા મિલકત સંબંધી ગુન્હાઓ નુરસિંગ સ?...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર તેમજ જિલ્લા એસ.પી દ્વારા લીલી ઝંડી આપીને બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું
નડિયાદ મા 35 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર તેમજ જિલ્લા એસ.પી દ્વારા લીલી ઝંડી આપી ને બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હ...
મુસાફરોના આરોગ્યની ચિંતા કરશે રેલવે; રેલવે સ્ટેશન પર મળશે આ વિશેષ સુવિધા!
મહાકુંભ 2025ને લઈને ભારતીય રેલ્વેએ યાત્રાળુઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજના રેલ્વે સ્ટેશનો પર વિશેષ તબીબી સુવિધાઓ પ્રદાન કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકાર?...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે હદના ઇન્દીરાનગરી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમોને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને ...
નડિયાદ મનપામા મરીડા ગામનો સમાવેશ કરવા સ્થાનિકોની માંગ : આવેદનપત્ર પાઠવાયુ
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહે?...
50થી વધુ ફૂલના નિશાન, કૂવો અને 2 વડના વૃક્ષ…સંભલની શાહી જામા મસ્જિદમાં મળ્યા મંદિરના ‘પુરાવા’
સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ASI રિપોર્ટમાં અંદરની વિગતો સામે આવી છે. સર્વેના પ્રથમ દિવસે એટલે કે 19 નવેમ્બરના રોજ લગભગ દોઢ કલાકની વીડિય?...