કપડવંજ પંથકમાં શક્કરિયા અને બટાકાની ઉપજ સમેટવામાં ધરતીપુત્રો વ્યસ્ત
કપડવંજ પંથક તેમજ વાત્રક કાંઠા વિસ્તારમાં શિવરાત્રીના દિવસો નજીકમાં હોઇ શક્કરિયાનો પાક તેમજ બટાકા જમીનમાંથી કાઢી ઉપજને બજારમાં લઈ જવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે. શિવજીની ભક્તિનું પાવ?...
દેશના 9 કરોડથી વધારે ખેડૂતો માટે ખુશખબર! PM કિસાન યોજનાના 19માં હપ્તાની તારીખ જાહેર
દેશના 9.8 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ ખેડૂતોને 19મો હપ્તો આપશે. આ અંતર્ગત, લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સ...
રોજ એક કેળુ ખાવાની કરો શરૂઆત, સેવન કરવાથી શરીરને થશે ઘણા ફાયદા
કેળા એ એવું સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર ફળ છે જે દરેકને ગમે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી, કેળા દરરોજ ખાવા માટે એક સરસ પસંદગી છે. આ ફળ સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી અને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ...
પાટણ માં ઉજવાયો ૧૨૮૦ મો સ્થાપના દિન
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ" કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ મ્?...
અહીં આવેલું છે ભગવાન શિવનું સૌથી ઊંચું મંદિર, મહાભારત સાથે જોડાયેલો છે ઈતિહાસ
ભારત તેમજ વિશ્વભરના હિન્દુ ધાર્મિક સ્થળો પર અનેક પ્રાચીન અને પવિત્ર મંદિરોથી પરિપૂર્ણ છે. પરંતુ, આજે આપણે એવા એક ખાસ મંદિર વિશે વાત કરી રહ્યા છીએ, જે ના માત્ર તેની ધાર્મિક મહત્વતા માટે, પરંતુ ...
‘વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે…’ વડાપ્રધાન મોદીએ SOUL Leadership Conclaveનું ઉદ્ઘાટન કર્યું
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ કોન્ક્લેવના પહેલા એડીશનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગ?...
SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે SOUL લીડરશિપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિ?...
ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે
વિશ્વની ટોચની બીજા ક્રમની ઈ-કાર મેન્યુફેક્ચરર ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના પ્રબળ સંકેતો વચ્ચે કેન્દ્ર સરકાર ઈવી પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા સૂત્રો અન?...
3 બ્રાહ્મણ, 2 વૈશ્ય અને 2 ક્ષત્રિય… મુખ્યમંત્રી માટે ભાજપના સામાજિક-જાતીય સમીકરણ સમજો
27 વર્ષની લાંબી રાહ અને સંઘર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી લીધી છે. પાર્ટીએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે. રેખા ગુપ્તા-વૈશ્ય સમુદાયથી આવે છે, જે એક મુખ્ય ?...
દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધાના એક દિવસ બાદ પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે કહ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશ...