ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું
અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વિટર' ખરીદ્યું અને પછી તેનું નામ બદલીને 'X' કરી દીધું હતુ. મસ્કએ મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા અને બ?...
ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ચારધામ યાત્રા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. અને તેના માટે યાત્રાની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરા...
સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો
કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિને?...
અહીં બિરાજે ગંગેશ્વર મહાદેવ, કહેવાય દક્ષિણ ગુજરાતનું મોક્ષધામ, મીનળદેવી સાથે જોડાયેલો છે ઈતિહાસ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. પૂર્વાભિમુખ મંદિરે ગંગાનું ઝરણું અને સામે અંબિકા નદી વહે છે. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ચારધામના દર્...
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો.
આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી. સત્કાર સમારંભ પહેલા હરસિદ્ધિ માતા ખાતે થી ભવ્ય રેલી નું આયોજન પણ કરાયું જેમાં સમર્થકો ખુબ મો?...
ચૈત્ર નવરાત્રીના નવે નવ દિવસ અર્પણ કરો આ ભોગ, જે માં દુર્ગાને છે અત્યંત પ્રિય, પૂર્ણ થશે મનોકામના
નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિ?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર અને 3 સૈનિકો શહીદ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્ક?...
ઘૂસણખોરોની હવે ખેર નહીં, લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ પાસ, જાણો શું છે તેની વિશેષતા
લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ 2025 પસાર થઈ ગયો છે. આ નવા કાયદાનો હેતુ ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને પ્રસ્થાનને નિયંત્રિત કરવાનો છે. બિલ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં વીજ લાઈન, ગેરકાયદેસર દબાણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દ...
ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડો. કલામ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષ...