બીલીમોરામાં બિરાજે છે સોમનાથ મહાદેવ, સ્વયંભૂ પ્રગટ્યું હતું શિવલિંગ, સ્વપ્નમાં આવ્યાની લોકવાયકા
બીલીમોરામાં આવેલુ દક્ષિણ ગુજરાતનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ, પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વિદેશ અને ભા...
BCCIએ ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, શ્રેયસ અને ઈશાન સહિત 34 ખેલાડીઓનું નસીબ ચમક્યું
બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત તો એ છે કે,ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની પણ આ કોન્ટ્રાક્ટમાં વાપસી થઈ છે. તો અન્ય ...
ભારતીય પ્રવાસીઓ માટે શેંગેન વિઝા પ્રક્રિયા સરળ બની
જો તમે જર્મનીની સુંદરતા અને ઇતિહાસ માણવા ઇચ્છતા હોવ, તો તમારા માટે આ યોગ્ય સમય છે. તાજેતરના અપડેટ મુજબ, જર્મનીના પ્રવાસન ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓના કારણે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને ...
મા નર્મદાની પવિત્ર પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સહભાગિતા: ગુજરાતનું ગૌરવ
નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ચાલતી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાભરી સહભાગિતા કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. મા ?...
રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
અન્ય વિશેષતાઓ:- • ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી • વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશ...
નોકરીમાં સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા, દરેક ભારતીયને ખબર હોવી જોઇએ બંધારણના આ 15 મહત્વના આર્ટિકલ્સ
ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં બંધારણ ફક્ત એક કાનૂની ડોક્યુમેન્ટ જ નથી પરંતુ આપણા લોકશાહીનો આત્મા છે. એક રંગીન, જીવંત અસ્તિત્વ જે સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાની ભાવનાનું રક્ષણ કરે છ?...
ભાવનગર ના યશવંતરાય નાટ્ય ગૃહમાં EPS 95 પેન્શન રાષ્ટ્રીય સંઘર્ષ સ્મિતાના અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતે સરકાર સામે લડત આપતા , પેન્શનરો ને સંબોધન કર્યું
ભાવનગરના યશવંતરાયના નાટ્ય ગૃહ ખાતે સમગ્ર રાજ્યમાંથી EPS 95 સાથે જોડાયેલા ૧૨૦૦ થી વધુ પેન્શનરો રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતને સાંભળવા આવ્યા હતા.નગર નિગમ , સહકારી ક્ષેત્ર , તેમજ અન્ય તમામ...
અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક
અમદાવાદ નજીક આવેલા ઘુમા ગામમાં 150 વર્ષ જુનું મા ખોડીયારનું મંદિર આવેલું છે. ઘુમા અને આજુબાજુના ગામના લોકો મા ખોડીયાર દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાથી ક?...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..
પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલ?...