ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ વધી : 7 વર્ષની સજા બાદ હવે ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર થવાનો આદેશ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકીના કેસમાં ત...
ST પ્રમાણપત્ર માટે ગુજરાત સરકારના નવા નિયમો : એડમિશન, નોકરી અને ચૂંટણી માટે હવે ‘માન્યતા પ્રમાણપત્ર’ ફરજિયાત
ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ (ST) અનામતનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા, સરકારી ભરતી અને ચૂંટણી પ્રક્રિયામાં ST કેટેગરીનો ?...
સુરતમાં પકડાયેલા 129 બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
સુરત પોલીસે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડેલા 129 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છ...
રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : ‘પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું’ મેસેજ બાદ ફ્લેટમાંથી મળી લાશ
રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા આગમન સિટી ફ્લેટમાંથી 23 વર્ષીય નંદની આનંદભાઈ બોસમીયાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. નંદની મૂળ જેતપુર-નવાગઢની ...
રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : પરિવારનો લિવ-ઇન પાર્ટનર પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલી 23 વર્ષીય નંદની બોસમીયાનો મૃતદેહ રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી ?...
ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ શું જશે ધારાસભ્ય પદ? જાણો કાયદો શું કહે છે?
ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે એક કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા અને ₹25 હજ...
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ મેગા એક્શન : 44 બાળકોનું રેસ્ક્યૂ, 20 ભિક્ષુકોને ભિક્ષુક ગૃહમાં ખસેડાયા
અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ એન્ટ?...
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં મોટા રાયપરા ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લાના મોટા રાયપરા ગામે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની ઉત્સ?...
બળવાખોર નેતાઓના જૂથે મમતા બેનર્જીને પાર્ટીનાં ચેરપર્સન પદેથી હટાવ્યાં, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના બળવ?...
લખનઉ અગ્નિકાંડ : અલીગંજની ઈમારતમાં ભીષણ આગ, 15 લોકોના મોત; PM મોદી અને CM યોગી એક્શનમાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બનેલી ભયાનક આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુરનિયા ચોરાહા નજીક આવેલી એક બહુ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમ...