રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...
ખેડા જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રોના નવીન મકાનોનું ઈ-લોકાર્પણ
ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર?...
‘પરીક્ષા પે ચર્ચા’ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાઈ
‘પરીક્ષા પે ચર્ચા’ની 2025 આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓફિશિયલ વેબસાઇટ innovateindia1.mygov.in પર જઈને આમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડર?...
બ્રિટનમાં પ્રેમિકાની કરી હત્યા ને હવે સુરત જેલમાં સજા કાપશે, જાણો ચોંકાવનારો કેસ?
ભારત સરકાર વિદેશમાં ગુના આચરનારા ભારતીય નાગરિકોને પરત લાવવા સતત કોશિશ કરી રહ્યું છે. જોકે હજુ સુધી વિજય માલ્યા, લલિત મોદી જેવા ગુનેગારોને ભારત લાવવામાં સફળતા મળતી નથી ત્યારે તાજેતરમાં ચોંક...
PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana 2.0) હેઠળ લાભ મેળવવા માંગતા હોવ તો સરકારે તમારા માટે PM આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે. શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મધ્યમ વર્?...
હવે WhatsApp પર પણ ચલાવી શકશો ChatGPT ! જાણો કેવી રીતે
જો તમે પણ ChatGPT નો ઉપયોગ કરો છો, તો કંપની તમારા માટે કંઈક ખાસ લઈને આવી છે. હા, હવે તમારે ChatGPT નો ઉપયોગ કરવા માટે કોઈ વેબસાઈટ કે એપનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે WhatsApp દ્વારા મેસેજ મોકલીને પણ ChatGPT નો ઉપયોગ ક?...
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
ભાજપ સાંસદોએ સંસદમાં કોંગ્રેસ વિરુદ્ધ આપેલ વિરોધ પ્રદર્શન ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાના આરોપમાં કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે, જે સંસદના ગૃહમાં ?...
કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે, ભારત-ચીન વચ્ચે લેવાયેલા 6 મોટા નિર્ણયો
કૈલાશ-માનસરોવર યાત્રા પરત શરૂ કરવા માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો એક મહત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં સુધારાનો સંકેત મળી શકે છે. 2020 પછીથી ય?...
નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ
ખેડા જિલ્લાના નડિયાદથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડિયાદ શાખા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર?...
વિદેશી દારૂની હેરાફેરીમાં નાની બોટલ કુલ રૂ.૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરતી LCB ખેડા-નડીયાદ
જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કા...