સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખ...