અમેરિકા-ઈરાન તણાવ : ઈરાનમાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની દૂતાવાસની સલાહ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. Embassy of India, Tehran દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઈરાનમાં રહેલા તમામ ભારતીયોને તાત્કા?...
નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો હવે ગંભીર રાજકીય અને માનવીય સંકટમાં ફેરવાયા છે. કાઠમંડુથી લઈને પોખરા સુધીના વિસ્તારોમાં ભીડે અનેક સરકારી ઈમારતો, સંસદ ભવન ?...
‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય
ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવના પરિપ્રેક્ષ્યમાં હવે શાંતિના સંકેતો દેખાઈ રહ્યા છે. અહીં ઓપરેશન સિંદૂર પછીના તાજા વિકાસોની મુખ્ય બિંદુઓ છે: ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિર?...
આજે રાજકોટ સહિત આ 5 શહેરની ફ્લાઈટ્સ રદ, ઇન્ડિગોની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર
પાકિસ્તાનની વિનંતી બાદ ભારતે હાલ પૂરતું 'ઓપરેશન સિંદૂર' મુલતવી રાખ્યું છે, પરંતુ દેશની ત્રણેય સેનાઓ સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના ...
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...