સુરોની મલિકા આશા ભોંસલેનું નિધન : સંગીત જગતમાં શોકની લહેર, સાદગી ભરેલી અંતિમ વિદાયે ભીનાં કર્યા દિલ
ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ દિવસ છે. સુરીલી અવાજથી દાયકાઓ સુધી કરોડો દિલોમાં રાજ કરનાર આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમા?...
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી, દેશભક્તિ અને સાહસની પ્રેરણા
ભારતના મહાન વીર સપૂત અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આજે 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયેલી જન્મજયંતી સમગ્ર દેશમાં ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. ...
સણોસરા કન્યા શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન
સણોસરા કન્યા શાળામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. ધોરણ ૮ પછી આગળનાં અભ્યાસ માટે અહીંની વિદ્યાર્થીનીઓને શુ...
‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીને PM મોદીની શ્રદ્ધાંજલિ, રાજઘાટ પર રાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજોનો જમાવડો
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ છે. આ અવસરે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) એ રાજઘાટ (Rajghat) પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધન...
શહીદ ભગત સિંહની જન્મજયંતિ પર PM મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- હંમેશા યાદ કરવામાં આવશે
હસતા-હસતા દેશ માટે પોતાનો જીવ અર્પણ કરી દેનારા શહીદ ભગત સિંહની આજે જન્મજયંતિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગત સિંહની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ...
મહાન શહીદ ભગતસિંહની જન્મ જયંતિએ રાષ્ટ્રે આપેલી અંજલી
રાષ્ટ્રને આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મહાન શહિદ ભગતસિંહની આજે ૧૧૬મી જન્મ જયંતિ છે. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૦૭ના દિવસે બ્રિટિશ ઇંડિયાના પંજાબ પ્રાંતમાં આવેલા લાયલપુર જિલ્લાના બાંગા ગ?...
કારગિલ વિજય દિવસ પર દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ.
3 મે 1999થી 26 જુલાઈ 1999... આ એ જ તારીખ છે જ્યારે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના કારગીલમાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. પરંતુ આ યુદ્ધમાં ભારતે તેના 527 સૈનિકો ગુમાવ્યા હતા. જ્યારે 1363 જવાન ઘાયલ થયા હતા. ?...