ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો તથા નાની મુડેલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.
હાલ આખા ભારતની અંદર આઝાદીની ઉજવણી ફુલ જોશમાં ચાલી રહી છે તેમાં આ એક કઠલાલ તાલુકાનું નાની મૂડેલ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પણ હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજ...
ઉમરેઠમાં ‘ઘર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત શાળાના બાળકો સાથે થઇ ભવ્ય તિરંગા યાત્રા
ભારત અને વિશ્વના લોકપ્રિય માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા આઝાદીના સો વર્ષ પુરા થવા જય રહ્યા છે તેવાં અમૃત કાળ પર ઘરે ઘરે તિરંગાનું સન્માન વધારવા ઘર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું છે. આ અંતર્ગત ઉમ...
PM નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, રાખ્યું આ ખાસ ચિન્હ, જાણો કારણ
PM નરેન્દ્ર મોદીએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો છે. વાસ્તવમાં ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ઓગસ્ટ 2024) સોશિયલ મી?...
વાલોડ પોલીસ પરિવાર દ્વારા “મેરી માટી મેરા દેશ” અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
"એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની" શહીદોની કુરબાની ને યાદ કરીને દેશમાં "મેરી માટી, મેરા દેશ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ વાલોડ ?...