ભારતીયોને નહીં મળે 23 લાખમાં ગોલ્ડન વિઝા, યુએઈએ કર્યો ખુલાસો
યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ પ્રેસ કોન્ફરન?...
ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
“ઓપરેશન સિંદૂર”ના સંદર્ભમાં બનાવવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના મહત્વપૂર્ણ રાજદૌત્યિક પ્રયાસ દર્શાવે છે. ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળતું ?...
UAEએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વીઝા ઑન અરાઇવલ પર મોટી જાહેરાત, ભારતીયોને ફાયદો
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ...
જાન્યુઆરી 2025 થી UAEમાં નવો ટેક્સ નિયમ થશે લાગુ, જાણો શું થશે બદલાવ?
સંયુક્ત આરબ અમીરાત (UAE) જાન્યુઆરીથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર 15% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહી છે, નાણા મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી. આ પગલું OECDના વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ ક?...
હવે દુબઇ જવું સરળ નથી રહ્યું! બદલાઇ ગયા વિઝા એપ્લાય માટેના નિયમ, જાણી લેજો
દુબઈ એ સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પણ અહીં છે. દર વર્ષે ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે. જો તમે પણ દુબઈ જવાનું વિચારી રહ...
મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં BAPS સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે ભારત અને UAEનું કર્યું પ્રતિનિધિત્વ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત ‘વિવિધતામાં એકતા’ પરિષદમાં હિન્દુ ધર્મ અને ભારત અને UAEનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ પ્રંસગે આંતરરાષ્ટ્?...
ગુજરાતથી વાયા યુએઇ-સાઉદી અરેબિયા થઈ નવો નિકાસ માર્ગ બનાવાશે, જયશંકરની મોટી જાહેરાત
રાતા સમુદ્રમાં સોમાલિયાના ચાંચિયાઓના હુમલા અને ડ્રોન એટેકથી ખતરામાં આવેલી શિપિંગ લાઈનના વિકલ્પે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાથી અરબી સમુદ્ર પાર કરીને યુનાઈટેડ આરબ અમિરાત અને સા...
PhonePeએ UAEની આ કંપની સાથે ડીલ પર કર્યા હસ્તાક્ષર, હવે સંયુક્ત અરબ અમીરાતમાં પણ UPIથી થશે પેમેન્ટ
યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં મુસાફરી કરતા PhonePe વપરાશકર્તાઓ હવે Mashreqના NeoPay ટર્મિનલ પર UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકે છે. વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપનીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. PhonePe એ નિવ?...
શું છે Bharat Mart પ્રોજેક્ટ? જેનો UAEમાં શિલાન્યાસ થતાં જ ચીન ટેન્શનમાં આવી ગયું!
PM મોદી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ સાથે દુબઈના જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં 'ભારત માર્ટ'નો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણ?...
‘આ મંદિર વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે, UAEએ 140 કરોડ દેશવાસીઓનું દિલ જીત્યું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે તે ભારત અને અરેબિયાના લોકો વચ્ચેના પરસ્પર પ્રેમનું પ્ર...