ઉમરેઠના ભોઇપુરા ગામમાં પરિવાર પર હુમલો થતા એક મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ તાલુકાના ભોઈપુરા ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શકસો દ્વારા અચાનક માતા પુત્રો પર હુમલો થતા ગંભીર ઈજાઓ પહોંચાડી. અચાનક આવેલ શખ્સો હાથમાં લાકડીઓ લઈને તૂટી પડતા ભો?...
આણંદ ખાતે વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુધ્ધ ધરણા પ્રદર્શન
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હ?...
શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ગામડેથી તાલુકા મથક પર KYC કરાવવા ત્રણથી ચાર ધક્કા થવાનું કેટલું યોગ્ય
સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને ત?...
ખંભાત શહેરના ચારેય સગીરોનો કોઈ કોમની ધાર્મિક લાગણી દુભાવવાનો સહેજપણ ઈરાદો નહોતો : ડિવાયએસપી એસ. બી. કુંપાવત
ખંભાતના થોડા દિવસ અગાઉ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લોકમેળા દરમ્યાન ચારેક જેટલા સગીરો જેમના નામ રોહિલભાઈ યુસુફભાઈ દિવાન, અમનભાઈ ઠાકોરભાઈ પરમાર (મો. ગરાસિયા), ધર્મેશભાઈ હિંમતભાઈ પરમાર, હિ?...
અમુલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આણંદ દ્વારા નેશનલ મિલ્ક ડે ની ઉજવણી શરૂ કરાઈ
દેશમાં 26 નવેમ્બરે મિલ્ક ડે ઉજવવામાં આવે છે તેના સંદર્ભમાં આણંદ અમૂલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉજવી રહ્યું છે નેશનલ મિલ્ક ડે. આ નિમિત્તે પુણેથી નીકળી બાઇક રેલી આણંદ પહોચી હતી ત્યારબાદ તે રેલી 2...
ઉમરેઠના લીંગડા ગામમાં યોજવમાં આવ્યો મહેસુલી સેવા સેતુ કાર્યક્રમ
માનનીય કલેકટર સાહેબ શ્રી દ્વારા પ્રેરિત અને માનનીય નાયબ કલેક્ટર સાહેબ શ્રી આણંદના માર્ગદર્શન હેઠળ આજરોજ ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે મહેસુલી સેવા સેતુ યોજવામાં આવેલો હતો જેમાં પ્રજાજનોના ?...
ખેડૂતોએ ઉભા પાકના ભેલાણથી થાકીને ગાયો માલિક સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નાખી ઘા
ઉમરેઠ ગામમાં છેલ્લા લાંબા સમયથી એક પછી એક ચકચારી ઘટનાઓ થતાં નગરજનો ચિંતામાં મુકાયા છે. મુળ ઘટના એવી છે કે ઉમરેઠના દામોદર વડ પાસે ખાડી તલાવડી પાસેનાં ખેતર અમુક વ્યક્તિઓ દ્વારા સાંથે રાખીને ખ?...
BAPS મંદિરના પુજારી દ્વારા ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી કરાયાનો આક્ષેપ
ઉમરેઠ નગરનાં લાલ દરવાજા નજીકનાં ખાડા વિસ્તારમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી ઉપર BAPS મંદિરના પુજારી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેણીને છ માસનો ગર્ભ રહી ગયાનું અને કસુવાવડ થઈ ગયાની ઘટના?...
યાત્રાધામ ડાકોર ખાતે શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી
ગોપાષ્ટમી નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજી ગૌશાળાની ગાયોની પૂજા કરી નગરના માર્ગો પર લોક દર્શનાર્થે ફેરવવામાં આવી. યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે....
સૈફુલ્લાહ બાવાના કબ્રસ્તાનમાં ઉમરેઠ પીએસઆઇ ની ઉપસ્થિતિમાં થયો વૃક્ષારોપણ કાર્યક્રમ
ઉમરેઠ ખાતે પીએસઆઇ પાવરા સાહેબનાં દિશાસૂચન મુબજ સૈફુલ્લાહ કબ્રસ્તાનમાં કબ્રસ્તાન નાં ટ્રસ્ટી અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વચ્છતા અને વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં ટ્?...