ઉમરેઠ શહેરમાં પોણા બે લાખના વાસણો અને સિક્કાની ચોરીમાં 6 આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ઉમરેઠ પોલીસ
ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ક?...
ઉમરેઠ શહેરમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના ૫૪૭મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી
ચૈત્ર વદ એકાદશીની તીથીએ ઉમરેઠ શહેરમાં વૈષ્ણવ પુષ્ટિમાર્ગના પ્રચારક પૂજ્ય શ્રી વલ્લભાચાર્યજી ની જયંતી ખુબ શ્રદ્ધા સાથે ઉજવાઈ. ઉમરેઠ ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૭મો પ્રાગટ્ય મહોત્સવ મ...
ઉમરેઠ શહેરમાં ભાજપ ઉમેદવાર મિતેશભાઈ પટેલનો સમર્થકોની ભીડ વચ્ચે ભવ્ય રોડ-શો
ભારતીય જનતા પાર્ટીના આણંદ સીટના વર્તમાન સાંસદ અને ઉમેદવાર મિતેશભાઈ પટેલે (બકા ભાઈ) ગિરિરાજ પર્વતથી શ્રીનાથજી ના દર્શન કરી યાત્રાનો શુભારંભ કર્યો અને શ્રી સિકોતર માતાના દર્શન કરી યાત્રાનુ?...
ઉમરેઠના ખાનકૂવા ખાતે એનએસએસ (NSS) કેમ્પ યોજાયો
આણંદ જિલ્લાની શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી,ઓડ સંચાલિત ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઉમરેઠ તાલુકાના ખાનકૂવા ગામ ખાતે પ્રો. સંજયભાઈ પટેલ અને પ્રો.ભરતભાઈ પટેલના માર્ગદર્શન...
ઉમરેઠ શહેરના પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજી ના મંદિર ઉપર મોડી રાત્રે પથ્થરમારો
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના ઓડ બજાર વિસ્તારમાં ગુરુ દત્તાત્રેય મંદિરની પાછળ એક પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજી નું મંદિર આવેલ છે. આ મંદિર ઉપર ગત મોડી રાતના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પથ્?...