ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...
UN, WHO, WTO જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યો, નાણા મંત્રીનું મોટું નિવેદન
દિલ્હીમાં 'કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ'નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપ?...
નિર્દોષ નાગરિકોના નરસંહારનો બદલો લેતી ઈઝરાયેલી સેના,હિઝબુલ્લાના 4 આતંકવાદીઓ ઠાર
આતંકવાદી સંગઠને હુમલો કર્યા બાદ વળતો જવાબ આપવા માટે ઈઝરાયેલે શરૂ કરેલા હવાઈ હુમલાઓ હજુ બંધ થયા નથી. શનિવારે (14 ઓક્ટોબર) સવારે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે (IDF) જણાવ્યું કે, ગાઝામાં કરેલી આ એરસ્ટ્ર?...
ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દરરોજ દુનિયા માટે જોખમ વધારી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયેલને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશનું સમર્થન મળ્યું છે, જ્યારે ગાઝાને ઈરાન અ...
પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 4 હજારને પાર
અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલ ભારે ભૂકંપના આંચકાથી તારાજી સર્જાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે, અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ?...
બાજરા પર ધ્યાન કેન્દ્રીત કરવા અને કોરોનાકાળમાં ઘઉંની નિકાસ કરવા બદલ, UNએ ભારતની કરી પ્રશંસા
યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટે યુક્રેન યુદ્ધ અને કોરોનાકાળને પગલે ખાદ્યપદાર્થોની અછતનો સામનો કરી રહેલા 18 દેશોમાં ગયા વર્ષે 18 લાખ ટન ઘઉંની નિકાસ કરવા બદલ અને બાજરી પર ફરીથી ...