રોમમાં PM મોદીને FAOનો સર્વોચ્ચ ‘એગ્રીકોલા મેડલ’ મળ્યો, કૃષિ ક્ષેત્રે ભારતની સિદ્ધિ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા Food and Agriculture Organization (FAO) દ્વારા વર્ષ 2026 માટેના સર્વોચ્ચ સન્માન ‘એગ્રીકોલા મેડલ’થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન ઇટાલીના રોમ ?...
ટ્રમ્પનું ‘બોર્ડ ઓફ પીસ’ લૉન્ચ, ટ્રમ્પે પહેલા જ ભાષણમાં આપ્યો કડક સંદેશ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરતા નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace) ના પ્રથમ ચ?...
‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર
ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન ?...
યુએનમાં ભારતનું કડક નિવેદન: “અફઘાનિસ્તાનને આતંકવાદનું મથક બનવા નહીં દઈએ, પાકિસ્તાન પર સીધો નિશાનો
સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલી અફઘાનિસ્તાન સંબંધિત સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે ફરી એક વાર પાકિસ્તાનને આડકતરી રીતે ઘેર્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી કે અફઘા?...
UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ : “નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, શાંતિ જ એકમાત્ર માર્ગ”
યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ અંગે સ્પષ્ટ અને માનવતા-કેન્દ્રિત નિવેદન આપતાં જણાવ્યું કે યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો ન્ય?...
‘બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા…’ UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે...
ભારતે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, CAA અને રામ મંદિર મુદ્દે રોકડું પરખાવ્યું
પાકિસ્તાને ફરી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં કાશ્મીર અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા ક?...
UNમાં ભારતની જોરદાર કૂટનીતિ, એક તરફ પેલેસ્ટાઈન અને બીજી બાજુ ઈઝરાયલ સાથે ‘મિત્રતા’ નિભાવી
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં અદભૂત કૂટનીતિ બતાવી છે. જ્યાં એક તરફ ભારતે પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું તો બીજી તરફ ઈઝરાયેલ સાથે પણ મિત્રતા જાળવી રાખી છે. યુએનએચઆરસીમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની સ?...
યુધ્ધ વિરામ ઈચ્છતા હોય તો હમાસના કાર્યાલય પર કોલ કરો, યુએનમાં ઈઝરાયેલી રાજદૂતે દેખાડ્યુ પોસ્ટર
યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિ?...
ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયા?...