PM મોદીની પ્રમ્બાનન મંદિર મુલાકાત : ઇન્ડોનેશિયામાં 1000 વર્ષ જૂનો હિન્દુ વારસો, ભારત કરશે પુનઃસ્થાપનમાં સહાય
ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા નજીક આવેલું ભવ્ય પ્રમ્બાનન મંદિર સંકુલ માત્ર એક પ્રાચીન ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે હજારો વર્ષોથી ચાલતા સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધો...
અમદાવાદ હેરિટેજ સિટી રિવ્યુ: મ્યુનિ. દ્વારા સપ્તર્ષિ ઘાટ, પોળ, સાંકડી શેરી અને ભદ્ર માટે વિકાસ પ્લાન રજૂ, UNESCO સમક્ષ 2035નો રોડમેપ રજૂ
વિશ્વ ધરોહર શહેર અમદાવાદના હેરિટેજ સંરક્ષણ અને વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. Ahmedabad Municipal Corporation દ્વારા UNESCOની ટીમ સમક્ષ 2035 સુધીનો વિગતવાર રોડમેપ રજૂ કરવામાં આવ્?...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...