નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
NEP-૨૦૨૦ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ આપણું રાષ્ટ્રીય બળ છે, દરેક યુનિવર્સિટીએ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવાના હેતુથી રણનીતિ તૈયાર કરવી જોઈએ: મંત્રી ધર્મેન?...
વાલીઓ માટે સારા સમાચાર! ધોરણ 9થી 12 ના પાઠ્યપુસ્તકોના ભાવમાં થશે ઘટાડો
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં ઘટાડો થશે. NCERT અનુસાર ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો થશે. આ જાહેરાત NCERTના ડાયરેક?...
NCERTના પુસ્તકો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ક...
નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પુનઃરચના અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપ્યું આ અપડેટ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના પુનઃગઠન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઘોષણા કરી છે કે 2025માં એનટીએનું પુનઃગઠન કરવામાં આવશે. મુખ્ય મુદ્દાઓ: પુનઃગઠન માટે દસ ...
આ પ્રતિષ્ઠિત અમેરિકન યુનિવર્સિટી ટૂંક સમયમાં ભારતમાં ખોલશે કેમ્પસ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અમેરિકાના મેરીલૅન્ડમાં સ્થિત જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ભારતમાં તેનું કેમ્પસ સ્થાપવા અંગે ચર્ચા કરી હતી. આ પગલું ભારતમાં શિક?...
રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ બની જશે ફૂલપ્રૂફ! લાગુ પડશે સુધારા, કેન્દ્રનું મોટું એલાન
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષામાં ગોટાળા દૂર કરવા કેટલાક સુધારાની જાહેરાત કરી છે જે જાન્યુઆરીથી અમલમાં આવશે. રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમ?...
NTAમાં સુધાર માટે સરકાર બનાવી હાઇલેવલ કમિટી, ISROના પૂર્વ અધ્યક્ષ સહિત આ દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
NEET UG 2024ની પરીક્ષામાં હેરાફેરી અંગે NTAમાં શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓ પારદર્શક, સરળ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિત...