RSS સભ્યો પર પ્રતિબંધોની USCIRFની માગ પર ભારતનો આકરો જવાબ, MEAએ કહ્યું- ‘પક્ષપાતી સંસ્થા, વિશ્વસનીયતા નથી’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને અમેરિકાની US Commission on International Religious Freedom (USCIRF)ના અધિકારીઓની તાજેતરની ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. USCIRFના અધિકારીઓએ અમેરિકન સરકારને RSSના એવા સભ્યો સામે ?...
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ
ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. ભારત સરકારે અમેરિકાની સંસ્થા United States Commission on International Religious Freedom (USCIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026ના વાર્ષિક અહેવાલને કડક શ?...
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારત સરકારે આ અહેવાલ ફગાવ્યો છે. ભારતે USCIRFએ કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું છે કે આ સંસ...