હવેથી આ 6 રાજ્યોના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઇ શકે, જેમાં છે ગુજરાતનો પણ સમાવેશ
ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળી નિયમો કડક કર્યા છે. આ યુનિવર્સિટીઝે ભારતના છ રાજ્યોના ?...
અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની 'ઝીરો ટોલરન્સ' નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગ?...
શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો...
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું છે કે, રસ્તા પર નમાજ પઢવી શક્ય નથી. આ સાથે, તેમણે રસ્તાઓ પરથી પસાર થતી કાવડ યાત્રા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત, ...
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ?...
‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુમાં સંભલ-મથુરા અને બુલડોઝર એક્શન પર નિવેદન આપતાં વિપક્ષે યોગી સરકાર પર હલ્લાબોલ કર્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને ?...
કોર્ટનું માની રહ્યા છીએ નહી તો મથુરામાં અત્યારે ઘણું થઇ ગયું હોત: યોગીની સ્પષ્ટ વાત
યોગી આદિત્યનાથે કહ્યું કે, યુપીમાં મુસલમાન સૌથી વધારે સુરક્ષીત છે. જો હિંદુ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સેફ છે. બુલડોઝર ન્યાય બંધન કરવાની કોર્ટની સલાહ અંગે તેમણે કહ્યું કે, જે વ્યક્તિ જે પ્રક?...
‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...
પ્લીઝ, મર્દો વિશે કોઇ તો વાત કરે…’, પત્નીથી પરેશાન IT કંપનીના મેનેજરે જીવન ટૂંકાવ્યું, રોતા-રોતા બનાવ્યો Video
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક આઇટી કંપનીના મેનેજરે તેની પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તે વ્યક્તિએ ગળામાં ફાંસો બાંધીને વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છ?...