આજથી રામ મંદિરમાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં ભવ્ય શણગાર, જાણો તમામ વિગતો
અયોધ્યા નગરીમાં આજથી શ્રી રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ છે. શ્રી રામ જન્મભૂમિ ખાતે 3 જૂને સવારે 6:30 વાગ્યે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો છે. 3 જૂનથી શરૂ થઈને 5 જૂન સુધી ચ?...
ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે ભીખ માંગવા લાગ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં છે. શુક્રવારે તેમણે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને ?...
PM મોદી 29 અને 30 મેના રોજ સિક્કિમ,પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
29 મેના રોજ, પ્રધાનમંત્રી સિક્કિમની મુલાકાત લેશે જ્યાં તેઓ સવારે 11 કલાકે “Sikkim@50: Where Progress meets purpose and nature nurtures growth” કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ ?...
સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી
સંભલ જામા મસ્જિદ સર્વે કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની સિવિલ રિવિઝન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ નિર્ણય સાથે, હવે સ્પષ્ટ થઈ ગયું છે ક?...
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહની જાતિને લઈને આપેલા વિવાદિત નિવેદને રાજકીય તોફાન સર્જ્યું છે. મુરાદાબાદમાં રામગોપાલે...
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ
અયોધ્યાની પવિત્ર ભૂમિ ફરી એકવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવા જઈ રહી છે. પાંચમી જૂને રામ મંદિરમાં એકસાથે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. પાંચમી જૂને ગુરુવાર છે અને આ દિવસે ગંગા દશે...
‘પાકિસ્તાનને એક દિવસ આતંકવાદ ગળી જશે…’, તિરંગા યાત્રામાં ગરજ્યા CM યોગી
"ઓપરેશન સિંદૂર" અને તેની સાથે સંકળાયેલી તિરંગા યાત્રા અંગેના મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે: ઓપરેશન સિંદૂર: શૌર્યનો પ્રતિકાર પૃષ્ઠભૂમિ: જમ્મુ-કાશ્મીરના ?...
હવેથી આ 6 રાજ્યોના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઇ શકે, જેમાં છે ગુજરાતનો પણ સમાવેશ
ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળી નિયમો કડક કર્યા છે. આ યુનિવર્સિટીઝે ભારતના છ રાજ્યોના ?...
અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની 'ઝીરો ટોલરન્સ' નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગ?...