ગુજરાત ATSનો મોટો ઓપરેશન : ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ લેબનો ભંડાફોડ, 2 આરોપી ઝડપાયા
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતાં ઉત્તર પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો ભંડાફોડ કર્યો છે. આ ઑપરેશનમ...
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારત પર : કોમર્શિયલ LPGની અછતથી મુંબઈમાં 20% હોટલો બંધ, અનેક શહેરોમાં સંકટ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતના દૈનિક જીવન પર પણ જોવા મળી રહી છે. Iran અને Israel વચ્ચે વધતા તણાવ અને દરિયાઈ માર્ગોમાં અવરોધને કારણે ભારતની ગેસ સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. ખાસ કરી...
યુપી કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : 50 બાળકોના શોષણ કેસમાં એન્જિનિયર દંપતીને મૃત્યુદંડ
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સ્પેશિયલ POCSO કોર્ટે એક હૃદયદ્રાવક કેસમાં ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પેશિયલ જજ પ્રદીપ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવા?...
બારામતી વિમાન દુર્ઘટના પર દેશભરમાં શોક: અજિત પવારના નિધન પર નેતાઓની પ્રતિક્રિયાઓ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લો...
ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના...
સંભલમાં વિવાદિત મસ્જિદ નજીક કબ્રસ્તાનની જમીન પર 22 ગેરકાયદેસર અતિક્રમણ, તંત્ર નોટિસ આપશે
ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલી વિવાદિત શાહી જામા મસ્જિદ નજીકના કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો બાદ જિલ્લા પ્રશાસને સોમવારે (30 ડિસેમ્બર) ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન મા?...
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન
શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિ?...
ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી....
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રથમ તસવીરના કરો દર્શન
આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે, જેની પહેલી ત?...
આજથી રામ મંદિરમાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં ભવ્ય શણગાર, જાણો તમામ વિગતો
અયોધ્યા નગરીમાં આજથી શ્રી રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ છે. શ્રી રામ જન્મભૂમિ ખાતે 3 જૂને સવારે 6:30 વાગ્યે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો છે. 3 જૂનથી શરૂ થઈને 5 જૂન સુધી ચ?...