કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ...
મા ગંગાએ પહેલા મને કાશી બોલાવ્યો, હવે તો લાગે છે કે તેમણે મને દત્તક જ લઈ લીધો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ?...
રાજ્યના કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે, ઉત્તરાખંડ સરકારનો આદેશ
ઉત્તરાખંડ સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે આદેશ જારી કર્યો છે કે હવે રાજ્યના કર્મચારીઓ સવાર-સાંજ આરએસએસ શાખા અને અન્ય સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ?...