ઉત્તરાખંડનાં જંગલોમાં આગ લગાડી પિશાચી આનંદ લૂંટતા તોફાનીઓ
ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગના મામલાની સુપ્રીમ કોર્ટમાં બુધવાર, 8 મેના રોજ સુનાવણી થઈ હતી. કોર્ટે ઉત્તરાખંડ સરકારને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ વરસાદ અથવા કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) પર ભરો?...
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, જુઓ પહેલો વીડિયો
ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદાર નગરી પહોંચી ગયા છ?...
પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ : રામદેવની મુશ્કેલી વધી
બાબા રામદેવ અને પતંજલિ સામે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યની લાઇસેંસ ઓથોરિ...
ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ હતી. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચારને લઈને વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા છે. ...
ઉત્તરાખંડઃ અન્ય રાજ્યોમાંથી આવતાં વેપારીઓ સામે આંદોલન, ધારચૂલાથી મુસ્લિમોની હિજરત
ઉત્તરાખંડમાં પુરોલા બાદ હવેપિથોરાગઢ જિલ્લાના ધારચૂલામાંબહારના વેપારીઓની સામે ઉગ્રઆંદોલનની શરૂઆત થઇ ગઇ છે.ધારચૂલા વેપારી મંડળે પોતાના 91વેપારીઓને વેપારી મંડળથી બહારકરીને દુકાનો ?...
CM ધામીએ જણાવી તારીખ, ઉત્તરાખંડમાં આ દિવસથી લાગુ થશે UCC
ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પષ્ટ કરી દીધુ છે કે કમિટી 2 ફેબ્રુઆરીના રોજ તેનો ડ્રાફ્ટ સોંપશે અને વિધા?...
સરકારી શાળાઓ દૂર હોવાના કારણે હરિદ્વારની મદરેસાઓમાં 623 હિન્દુ બાળકો ભણી રહ્યાં છે
આસામ બાદ ઉત્તરાખંડના મદરેસા ચર્ચામાં છે. તેનું કારણ છે મદરેસાઓમાં ભણતા હિન્દુ બાળકો. રાષ્ટ્રીય બાળસુરક્ષા આયોગને 2 નવેમ્બરે ફરિયાદ મળી હતી કે ઉત્તરાખંડની મદરેસાઓમાં હિન્દુ બાળકો ભણી રહ્ય?...
મેન્યુઅલ ડ્રિલિંગની પ્રથમ તસવીરો આવી સામે, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ...
શ્રમિકોના રેસ્ક્યૂ માટે વલસાડથી ઉત્તરકાશી મોકલવામાં આવ્યુ મશીન, બુધવારે જ કરી દેવાયુ રવાના
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોનુ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. જો કે મશ?...
ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્ક...