PM મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું કર્યુ ઉદ્ઘાટન, હવે માત્ર 2.5 કલાકમાં મુસાફરી
નરેન્દ્ર મોદી એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દહેરાદૂનમાં ભવ્ય જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર (એક્સપ્રેસવે)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ...
નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું
ગુજરાત વિધાનસભાના સત્રનો 22મો દિવસ છે, અને આજે વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) બિલ રજૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હ?...
ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો
ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્?...
હરિદ્વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિકાસનો સંદેશ: ₹427 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ
Amit Shahએ શનિવારે Haridwarમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના વિકાસ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ વિભાગમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા, તે...
હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ...
ઉત્તર ભારતમાં આકાશી આફત : હિમાચલમાં 535 રસ્તાઓ બંધ, મનાલી–શિમલામાં ચક્કાજામ
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી વ્યાપક અસર જોવા મળી, જ્યાં આંધી-તોફાન સાથે મધ્યમથી ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વ?...
કેદારનાથ ધામ યાત્રા થશે વધુ સરળ, 7 કિમી લાંબી ટ્વિન ટનલ દ્વારા થશે દર્શન
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ધાર્મિક પ્રવાસનને વધુ સુગમ, સુરક્ષિત અને આકર્ષક બનાવવા માટે મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ શરૂ કર્યું છે. ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય અ...
ઉત્તરાખંડમાં અકસ્માત : અલ્મોડામાં બસ ખીણમાં પડી, 7નાં મોત; અનેક ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં સાત લ?...
ઉત્તરાખંડની તમામ શાળાઓમાં રોજ ભગવદ્ ગીતા શ્લોક પાઠ ફરજિયાત, સીએમ ધામીનો મોટો નિર્ણય
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (21 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રતિદિન ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ અનિવાર્ય ?...