આ દિવસે બંધ થશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચારધામ યાત્રા સાથે જોડાયેલ મહત્વની વાત
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનુ સમાપન થવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં સ્થિત પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા 18મી નવેમ્બરથી બંધ કરી દેવામાં આવશે અને તેની સાથે જ ઉપરી ગઢવાલ હિમાલય વિસ્તારમાં આ વર...
7 રાજ્યો અને 53 સ્થળો પર NIAના દરોડા, ખાલિસ્તાની નેટવર્કની કમર તોડવા એક્શનમાં
નેશનલ સિક્યોરિટી એજન્સી એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. NIA દ્વારા સાત રાજ્યોમાં 53 સ્થળોએ ખાલિસ્તાની વિરુધ દરોડા પાડ્યા છે. NIAએ આજે સવારથી જ કાર્યવાહી હાથ ધરી હત...
ઉત્તરાખંડ: વર્ષમાં માત્ર એક વખત રક્ષાબંધનના દિવસે જ આ મંદિરના ખુલે છે કપાટ, જાણો તેની પૌરાણિક કથા.
ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે છે. આ સમય રક્ષાબંધનનો હોય છે, જ્યારે ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્...
હિમાચલ-ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ.
દેશના ઉત્તર પશ્ચિમમાં ગઈકાલથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં અલક?...
દિલ્હી સવારથી જ પાણી-પાણી, દેશના આ રાજ્યોમાં પણ હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
દેશભરમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે લોકોના ટેન્શનમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં બુધવારે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27 જુલાઈએ ઉત્તરાખંડ, હિમા?...
હિમાચલ પછી હવે ઉત્તરાખંડનો વારો ! વાદળો ફાટ્યા, ભૂસ્ખલન થયું, તબાહીના દ્રશ્યો જોવા મળ્યા.
હિમાચલ પ્રદેશ બાદ પડોશી રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.નદીઓ તણાઈ રહી છે. ભૂસ્ખલનના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સ?...