‘દેશમાં નોનવેજ આરોગવા પર પ્રતિબંધ મૂકો…’ શત્રુઘ્ન સિન્હાએ UCCને પણ કર્યું સમર્થન
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ સમાન નાગરિક સંહિતા (UCC) ની પ્રશંસા કરી. એટલું જ નહીં તેમણે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતાં કહ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્?...
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી – ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પાંચ સભ્યોની કમિટીની રચના
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ, જસ્ટિસ રંજના દેસાઈ કરશે. સમિતિના અન્ય સભ?...
ઉત્તરાખંડથી આસામ સુધીના રાજ્યોમાં વરસાદથી હાહાકાર, અનેક લોકોના મોત
ભારે વરસાદને કારણે સોમવારે પહાડોથી લઈને મેદાનો સુધી તબાહી જોવા મળી હતી. ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો જોરદાર કરંટથી વહી જવાથી લાપતા થયા છે. ઉત્તર પ્રદેશમ...
કેદારનાથ હાઈવે પર તુટ્યો ટનલનો એક ભાગ, અલકનંદા બની ખતરનાક
ઉત્તરાખંડ અને કેદારનાથ,બદ્રીનાથની યાત્રા પર જતા પહેલા લોકોએ આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. રૂદ્રપ્રયાગમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો. કેદારનાથ હાઈવે પર બનેલી ટનલનો એક ભાગ ભારે વરસાદને કાર?...
આ દિવસથી ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, જાણો તારીખ અને સમય
હિંદુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે ચાર ધામ યાત્રા એક નિશ્ચિત સમયગાળા માટે શરૂ થાય છે, જેમાંથી બદ્રીનાથ ધામની યાત્રા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. કારણ કે ઉત?...
હલ્દ્વાનીમાં પૂર્વયોજિત તોફાન:પેટ્રોલ બોમ્બ, પથ્થરોનો સંગ્રહ કરાયો હતો: 2 કલાકમાં 5નાં મૃત્યુ, 300થી વધુ પોલીસને ઈજા
ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના હલ્દ્વાનીમાં ગુરુવારે સાંજે તોફાનીઓએ પૂર્વયોજિત તોફાનો સર્જ્યાં હતાં. તોફાનીઓએ ઘરની છત ઉપર જથ્થાબંધ પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ એકઠા કરી રાખ્યા હતા. આશ્ચર્યજ...
ગેરકાયદે મદરેસા તોડતાં ટોળાંએ પોલીસ ચોકીને આગ ચાંપી
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. અહીં વનભૂલપુરા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી કબર અને મદરેસાને તોડવા આવેલી પોલીસ અને પ્રશાસનની ટીમ ?...
અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્?...
13 અને 14 ડિસેમ્બરે થશે અદભુત ખગોળીય ઘટના, આકાશમાંથી થશે તારાઓનો વરસાદ, જાણો શું છે કારણ
આકાશમાંથી આગામી તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ અદ્ભુત ખગોળકીય ઘટના થવાની છે. તમે ખરતા તારા વિશે ઘણીવાર સાંભળ્યુ હશે. તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ ઘણી મોટી સંખ્યામાં દર કલાકે 100 થી 150 તારા ખરતા જોવા મળશે. ?...
‘ઓપરેશન સિલ્ક્યારા’ માં શ્રમિકો માટે દેવદૂત બન્યો સુરેન્દ્ર રાજપૂત, 17 વર્ષ પહેલા પણ બાળકને આપ્યું હતું નવજીવન
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે NDRF, SDRF, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો ?...