‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર તેમના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમના આગમન સાથે દેશના વિકાસ અને રાષ્ટ્રસુરક્ષા બંનેની ઝાંખી જોવા મળી. વડાપ્રધાને ઉત?...
કથાવક્તાએ નીલકંઠ, શીલકંઠ, કીલકંઠ અને દિલકંઠ બનવું – મોરારિબાપુ
ઉત્તરપ્રદેશમાં રાજાપુરમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે મ...
યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ?...
દિલ્હીની હિંદુ યુવતીની હત્યા મામલે આરોપીની ધરપકડ, છત પરથી મારી દીધો હતો ધક્કો
દિલ્હીની જ્યોતિનગર વિસ્તારમાં રહેનારી 19 વર્ષીય યુવતી નેહાના દયનીય અને હ્રદયવિદ્રાવક હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 23 જૂનના રોજ સાંજના સમયે યુવતીને પાંચમા માળેથી ધક્કો મારીને ?...
મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત...
ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ એક્શનમાં: બોલાવી બેઠક, ડે. CM રહ્યાં બાકાત, જાણો કેમ
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. જોકે આ બેઠક દરમિયાન એક વિચારવા લાયક વાત એ બની કે U...
‘ઈઝરાયલ-પેલેસ્ટાઈન અંગે ભારત સરકારના સ્ટેન્ડના વિરોધીઓ સામે થશે કાર્યવાહી’, CM યોગીનો કડક આદેશ
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દેશ વિદેશથી અનેક લોકોએ આ યુદ્ધમાં પોત-પોતાના તરફથી કોણ કોની તરફેણમાં છે એવું જાહેર કરવા વિવિધ પ્રકા?...